________________
" सकारेत्ता संमाणेत्ता तं मित्तणाइ जाव परिजण रायाणो य खत्तिए य सिवभ જ થાળ આપુછડુ” સૌને સત્કાર તથા સન્માન કરીને તેણે પિતાના મિત્રોને, જ્ઞાતિજનોને, સ્વજનેને, સંબંધીઓને અને પરિજનેને તથા રાજાએને અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછયું-એટલે કે તાપસ પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેમની અનુમતિ માગી. “આપુ9િત્તા” તેમની અનુમતિ મેળવીને “તુજહૂં ઢોહી-
ઢોહેં-જરૂરદૃ સાવ મં TEાજ ને છે गंगाकूलगा वाणपत्था तावमा भवंति तं चेव जाव तेसिं अंतिए मुंडे भवित्ता વિભાજિતાવત્તાણ દવા” પહેલેથી જ તૈયાર કરાવેલ તવા, કડાહી, કડછી, તાંબાનું કમંડળ આદિ લઈને તે ગંગાતટવાસી તે વાનપ્રરથ તાપ પાસે પહોંચી ગયે. ત્યાં પહોંચીને તેણે દિશા પ્રેક્ષી તાપસની પાસે અંડિત થઈને દિશાગ્રેચ્છક તાપસ રૂપે દીક્ષા અંગીકાર કરી લીધી. “દરા જિ ૨ નં સમજે અમે રાહ મિr fમv” દીક્ષા અંગીકાર કરીને તેણે એ અભિગ્રહ ધારણ કર્યો કે “ જ્ઞાાઝીવ જાવ
મહું મિનિ રૂ” જીવનપર્યન્ત હું છટ્ટ કરીશ છટ્ટની તવસ્થા દરમિયાન હું બને હાથ ઊંચા કરીને આતાપના લઈશ અને પારણાને દિવસે અમુક દિશામાંથી જ ફળાદિ લાવીને પારણું કરીશ.” આ પ્રકારનું દિશાચક્રવાલ નામનું તપ તેણે આરાધવા માંડ્યું. “તા તે સિવે નાવરવી પૂન?રહ્યુમનપારસ માયાવળમૂનીનો વર” આ રીતે શિવરાજર્ષિના પહેલા છઠના પારણને દિવસ આવી પહોંચે. ત્યારે તે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો તેણે વલ્કલ (ઝાડની છાલના વસ્ત્રો ધારણ કર્યા અને તે પોતાની મૂંપડીમાં આવ્યા. “સાત્તિ વિઢિળતારૂ નિષ્ફ” ત્યાં આવીને તેણે વાંસની સળીઓમાંથી બનાવેલું એક કિઠિન નામનું પાત્રવિશેષ પિતાના હાથમાં લીધું અને તે પૂર્વ દિશા તરફ ફલાદિની શોધમાં જવાને નીકળી પડશે. તે દિશામાં આગળ વધતા પહેલાં તેણે તે દિશા તરફ જલનું સિંચન કરીને પૂર્વ દિશાના લોકપાલ સોમ મહારાજને આ પ્રમાણે પ્રાર્થના કરી– “પુધિમાં હિમા સોને મદ્દારાચા ઘરથાળે થિર્ચ સમાજas fસર્વે રિપિં” “ પૂર્વ દિશાના અધિપતિ એવા હે સોમ મહારાજ ! ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા એવા આ શિવરાજર્ષિનું સંરક્ષણ કરજો. મિરવિવા કાળા તથ શંકા , मूलाणि य, तयाणि य, पत्ताणि य, पुप्फाणि य, फलाणि य, बीयाणि य, દરિયાળિ ચ, તાળ કાળવૃત્તિ પુથિને તિર પસારૂ” “હે સેમ લેકપાલ ! પૂર્વ દિશામાંથી જે કઈ કન્દ, મૂળ, છાલ, પાન, ફુલ, ફળ, ખીજ અને
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૨