________________
સુવિહિત શુભકર્માના એકાન્ત રૂપે ક્ષય કરનારા બની રહેવુ તે મારે માટે ચેાગ્ય છે ખરૂ ! કહેવાનું તાત્પ એ છે કે મને જે સુખની પ્રાપ્તિ થયેલી છે, એજ પર્યાસ છે. હાલમાં મારા સુખમાં કશી કમીના નથી. આવા વિચાર કરીને પારલૌકિક સુખ પ્રત્યે ઉદાસીન બનીને નિષ્ક્રિય ભાવે કાળક્ષેપ કરવા તે મારે માટે ઉચિત નથી. “ તે નાવ તાવ ૬. હિમેળવğામિ, સંચેવ जाव अभिवामि, जाव मे सामंतरायाणा वि वसे वट्टति, तावता मे सेयं कल्ल પાકલ્પમાયાણ નાવ બન્ને ” તેથી જ્યાં સુધી હું હિરણ્ય (ચાંદી), સેાના આદિથી સમૃદ્ધ છે, જયાં સુધી મારા સામત રાજાએ મારી સર્વોપરિસત્તાની સામે માથું ઉંચકતા નથી અને મારી અધીનતા સ્વીકારે છે, ત્યાં સુધી મારે માટે એ વાત જ શ્રેષકર છે કે મારે આ સ'સારને ત્યાગ કરવા જોઇએ. કાલે જ્યારે રાત્રિ પુરી થઇને પ્રભાતકાળ થાય અને જ્યારે સૂર્ય પેાતાના પ્રકાશ ફેલાવવા માંડે, ત્યારે હું “ સુદ્રઢું છોદ્દીજો કા તુષ્ટપ્રુચ, સંવિચ, લાવા મંઙળ ઘડાવેત્તા, શિવમદ્ માર' રને વિત્તા 'લેાઢાની અનેક લાઢી, લાહ કડાહીએ, અને ચમચા તથા તાંબાના શ્રમણુચેાગ્ય પાત્રા તૈયાર કરાવીને શિવભદ્ર રાજકુમારને રાજગાદીએ બેસાડીને–તેના રાજ્યાભષેક કરીને, “હું सुबहु लोही लोहकटाहक डुच्छ्रयं तंबियं तावसमंडगं गहाय जे इमे गंगाकुले વાળપસ્થા સાયલા મયંતિ ” તે લેાઢી, લેઢાની કડાહી, ચમચા અને તાંષાનુ કમ’ડળ (તાપસપાત્ર) લઈને, ગગા તટે આ જે વાનપ્રસ્થ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્ત આશ્રમ રૂપ ચાર આશ્રમામાંથી ત્રીજો આશ્રમ) તાપસેા રહે છે, અને જે તાપસેાનાં નામ નીચે પ્રમાણે છે, (તેમની સાથે હું' પણ તાપસ મનીને રહીશ, એવા સંબધ અહીં ગ્રહણુ કરવા જોઇએ)
66
-
હાત્રિક-અગ્નિહોત્રી, પેાત્રિક-વસ્ત્રધારી, કૌત્રિક-ભૂમિપર શયન કરનારા, યજ્ઞકી-યજ્ઞ કરનારા, શ્રાદ્ધકી-શ્રાદ્ધ કરનારા, સ્થલકી-ભેજનપાત્રધારક, હું ઉર્દૂ–કુ ડિકાધારી ( કમ′ડલધારી) “ હુંઅઉટ્સ આ ગામઠી શબ્દ છે. દન્તઃલખલિક-દાંત વડે ચાવીને જ ફળાના આહાર કરનારા, ઉન્મજ૪૩— પાણીના ઉપર તરીને જ સ્નાન કરનારા, સમજ્જક-વાર'વાર પાણી ઉપર તરીને જ સ્નાન કરનારા, નિમજ્જક-જલમાં ક્ષશુભર ડૂબકી મારીને સ્નાન કરનારા, સ’પ્રક્ષાલક-પહેલાં શરીર પર માટી આદિ ચાળીને, ત્યાર બાદ શરીરનુ પ્રક્ષાલન કરનારા, ઉધ્વક યક-નાભિથી ઉપર રહેલાં અંગોને જ ખજવાળનારા, અધઃક યક-નાભિથી નીચે રહેલાં અંગેાને જ ખજવાળનારા, દક્ષિણફૂલક-પૂર્વ દિશામાં વહેતી એવી ગંગા નદીને દક્ષિણ કિનારે રહેનારા, ઉત્તરકૂલક–ગંગા નદીના ઉત્તર કિનારે રહેનારા, શ`ખમાયક-શંખ વગાડનારા
શ્રી ભગવતી સૂત્ર : ૯
""
૯૭