________________
કેમળ હતા. તેનું વર્ણન કૃણિક રાજાની મહારાણી ધારિણીના વર્ણન પ્રમાણે સમજવું. “તરણ નું વિવરણ રળો પુત્તે પાળી સત્તા સામરણ નામં કુમારે હોથાતે શિવ રાજાને શિવભદ્ર નામને એક કુમાર હતા, જે ધારિણીની કૂખે ઉત્પન્ન થયેલ હતા. “હુકુમારુાનિકારક સૂચિત જાવ જુવેનાને વિદુરૂતેના હાથ અને પગ ઘણા સુકોમળ હતાં. તે ઉત્તમ લક્ષણવ્યંજન ગુણેથી યુક્ત હતો. તે રાજકુમાર પિતાના રાજ્ય, રાષ્ટ્ર અને સન્યનું વારંવાર નિરીક્ષણ કરતે રહેતે હવે, આ કથન પર્યન્તનું રાજપ્રશ્રીય સૂત્રમાં રાજકુમાર સૂર્યકાન્તનું જે વર્ણન કરવામાં આવ્યું છે. તે સમસ્ત વર્ણન અહી ગ્રહણ કરવું આ કથનનું તાત્પર્ય એ છે કે તે શિવભદ્રકુમાર યુવરાજ પદને પણ શોભાવતે હતો. તે કારણે તે શિવ રાજાના રાજ્યની, રાષ્ટ્રની, સૈન્યની વાહનેની, કેશની, કેષ્ઠાગારની, પુરની, અન્તપુરની અને જનપદની ઘણું જ સારી દેખભાળ રાખતો હતે.
"तएणं तस्स सिवस्स रण्णो अन्नया कयाई पुठवरत्तावरत्तकालसमयंसि रज्जधुर चिंतेमाणस अयमेयारूवे अज्झथिए जाव समु पजिजत्था" वे ध એક દિવસે એવું બન્યું કે પૂર્વરાત્રિના પાછલા ભાગ દરમિયાન તે શિવ રાજા પિતાના રાજ્ય કારભારને લગતી કઈ બાબતને વિચાર કરવામાં લીન થઈ ગયે હતું, ત્યારે તેના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક-આત્મગત, ચિહ્નિત, પ્રાર્થિત, કલ્પિત અને મને ગત અધ્યવસાય (વિચાર) ઉત્પન્ન થયે. આધ્યાત્મિક આદિ શબ્દનો અર્થ આગળ જમાલીના પ્રકરણમાં આપ્યા પ્રમાણે સમજવો. તેને શો વિચાર ઉદ્ભવે તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે
____“ अस्थि ता मे पुरा पाराणाणं जहा तामिलस्स जाव पुत्तेहिं वामि, વહિં વમિ, પળ મિ” ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં તામીલના સંકલ્પનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવી જ રીતે અહીં શિવ રાજાના સંકલ્પનું પણ વર્ણન કરવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે સમજવું.-તેણે એ વિચાર કર્યો કે પૂર્વોપાર્જિત મારાં પુણ્યકર્મોના પ્રભાવથી મારા પુત્રની પશુસપત્તિની અને રાજ્યની વૃદ્ધિ થઈ રહી છે. “gવં રળ, સ્ટેvi', વાળ, જોસેf, ટ્રાના', gs, સેરેમાં વકિ” અને રાજ્યની, સન્યની. હસ્તિ, અશ્વ આદિ રૂપ વાહનોની, ખજાના રૂપ કોશની ભંડારરૂપ કાષ્ઠાગારની. પુરની અને અન્તઃપુરની વૃદ્ધિ થઈ રહી છે. “વિપુત્રધારચા જ્ઞાન સંતરાવણન્નેનું ખરું કવ વિદ્યાનિ” વળી વિપુલ ધન, કનક, રત્ન, પરાગ આદિ સારભૂત ધનથી હું અતિશય સમૃદ્ધ છું. “તેં જિં અg
રાણા જ્ઞાન સંતવચં વરમાળે વિદા”િ તે શું પર્વોપાર્જિત
શ્રી ભગવતી સૂત્ર : ૯
૯૬