________________
શિવરાજર્ષિ કે ચરિષ કા નિરૂપણ
શિવરાજ ઋષિની વકતવ્યતા “ સેળ જાહેળ તેળ સમા ” ઈત્યાદિ
ટીકા”—પૂના ઉદ્દેશામાં ઉત્પલ આદિપદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે પદાર્થોનું યથાસ્વરૂપ તે સર્વજ્ઞજ જાણી શકે છે.—શિવરાજ ઋષિ જેવા છદ્મસ્થ જીવા તે જાણી શકતા નથી. તેથી અહિં શિવરાજ ઋષિના ચારિત્રની પરૂપણા કરવામાં આવી છે. સેળ જાહેળ તેળ સમી સ્થિનાપુરે णामं णयरे होत्था
66
,,
ઃઃ
(6
તે કાળે અને તે સમયે હસ્નાપુર નામે નગર હતું. ૮ વળો ’ ઔપપાતિક સૂત્રમાં જેવું ચંપા નગરીનું વષઁન કર્યું છે, એવું જ તેનું વણું ન સમજવુ, तस्स णं' हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुर स्थिमे વસીમાને, ઉત્થળ સવળે નામં ઉજ્ઞાને હ્રોત્થા ” તે હસ્તિનાપુર નગરની બહાર, તેના ઈશાન ખૂણામાં સહસ્રાબ્રત્રન નામના એક ખાગ હતા. सव्य फफलसमिद्धे, रम्मे, णदणवणसंनिपासे, सुहसीयलच्छाए, मणोरमे, સાટુ કે, બટર્ નાવ દિવે” તે માગ વસન્ત આદિ છએ ઋતુઓનાં પુષ્પો અને લેથી સપન્ન હતા, રમણીય હતેા, નંદનવન સમાન સુંદર હતા, સુખદાયક શીતલ છાયાથી યુક્ત હતેા અને હૃદયને આહ્લાદદાયક હતા. તેમાં સ્વાદિષ્ટ લા થતાં હતા, અને તે ખાગ કંટક આદિ ઉપદ્રવેાથી બિલકુલ રહિત હતા. તે હૃદયમાં ઉલ્લાસ ઉત્પન્ન કરનારા, દશનીય-અતિશય રમણીય હાવાથી પ્રતિક્ષણ દેખવા ચેાગ્ય, અભિરૂપ-અનુકૂલ રૂપવાળા અને પ્રતિરૂપઅસાધારણ સૌંદય. સપન્ન હતા. तत्थ णं हत्थिणापुरे नयरे सिवे णामं પાંચા હોસ્થા, મા મિવંત॰ વળો ’તે હસ્તિનાપુર નગમાં શિવ નામના રાજા હતા, તે મહાન હિમાલયની જેમ સઘળા રાજાઓમાં શ્રેષ્ઠ હતા. मलयाचलमन्दर महेन्द्रवत् सारः મલયાચલ અને સુમેરુ પર્યંતના જેવી તેની વિશિષ્ટ શક્તિ હતી. તેનુ વણુન કૂણુક રાજાના વર્ચુન પ્રમાણે સમજવુ.
ઃઃ
'દ્ર
तस्स ण सिवस्स रण्णो धारिणी णामं देवी होत्या, सुकुमालपाणिपाया, वण्ण ओो" તે શિવ રાજાને ધારિણી નામની પટ્ટરાણી હતી. તેના હાથ અને પગ અત્યંત
શ્રી ભગવતી સૂત્ર : ૯
ܕ
૯૫