________________
અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. કુંભિક અને નાલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ષ. પૃથકૃત્વની (રથી લઈને ૯ વર્ષની) છે, અને તેમની જ ઘન્ય સ્થિતિ અન્તસંહની છે. કુંભિક અને નાલિકા સિવાયની બાકીની છ વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. કુંભિક, નાલિકા અને પલાશવતી જી કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા હાય છે અને બાકીની પાંચે વનસ્પતિવર્તી જી કૃષ્ણ, નીલ, કાપિત અને તેને લેશ્યાવાળા હોય છે. તે સૂ૦૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત .૧૧-૮
નવ ઉદેશે કા વિષય કા વિવરણ
નવમા ઉદેશાને પ્રારંભ આ નવમાં દેશનું સંક્ષિપ્ત વિષયવિવરણ –
હસ્તિનાપુર નગરનું વર્ણન, શિવરાજનું વર્ણન, શિવભદ્રપુત્રનું વર્ણન, શિવરાજના સંક૯પનું કથન-શિવભદ્રનો રાજ્યાભિષેક-શિવરાજ દ્વારા પ્રવજ્યા ગ્રહણ કરાય છે. શિવરાજ ષિના અભિગ્રહનું કથન તેમને નિભંગ જ્ઞાનની ઉત્પત્તિ થયાનું કથન-“સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે,” એ તેમને અભિપ્રાય-શિવરાજ સિંમત સાત દ્વીપ અને સાત સમુદ્ર વિષે પ્રશ્નોત્તરો-જ બૂદ્વીપમાં વર્ણાદિ રહિત અને વદિ સહિત દ્રવ્યની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તરેલવણ સમુદ્રમાં એવા દ્રવ્યની સ્થિતિનું નિરૂપણ ધાતકીખંડમાં દ્રવ્યની સ્થિતિનું નિરૂપણ-શિવરાજ ઋષિની માન્યતા અપ્રમાણભૂત હોવાનું મહાવીર પ્રભુદ્વારા પ્રતિપાદન અને અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે, એ વાતનું પ્રતિપાદન શિવરાજ ઋષિને આ વિષયમાં સંશય થવાનું કથન-મહાવીર પ્રભુ પાસે જવાને સંક૯પ-મહાવીર પ્રભુ પાસે તેમના આગમનનું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૯
८४