________________
કમલ વિશેષ રૂપ નલિનમેં રહે હુએ જીવોં કા નિરૂપણ
આઠમા ઉદેશાના પ્રારભનલિન જીવવકતવ્યતા
"6
66
'*
૮ નહિનેન' મને ! હાવત્તજ્જ્ઞીને '' ઇત્યાદિ ટીકા—સૂત્રકારે આ સૂત્રમાં આઠમાં નિલને શક નામના ઉદ્દેશકની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નદ્ધિબેન અને ! વાવત્ત x પાનીયે, બેસીને ? ” હે ભગવન્! કમલ વિશેષ રૂપ જે નલિન થાય છે, તે જ્યારે એક પત્રાવસ્થાવાળુ હાય છે, ત્યારે તેમાં શુ' એક જીવ હેાય છે ? કે અનેક જીવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ વ... ચેત્ર નિવલેસ નાય અનંતવ્રુત્તો ” હૈ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર રૂપે ઉપલપ્રકરણુગત સમસ્ત કથન अनन्तकृत्वः " ન'તવાર આ પદ પર્યન્ત ગ્રહણ થવુ જોઇએ. કહેવાનુ' તાત્પર્ય એ છે કે ઉત્પલના ૩૩ દ્વારાના કથન જેવુ જ કથન અહી ગ્રહણ કરવું- “ નલિન તેની એક પત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હેાય છે અને અનેક પત્રાવસ્થામાં અનેક જીવાથી યુક્ત હાય છે, ' આ કથનથી લઈને ૩૩માં “ મૂલાદિમાં ઉપપાત ” પર્યન્તના દ્વારાનુ’ અહીં પ્રતિપાદન થવુ જોઇએ. સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ નલિનના મૂળાદિ રૂપે અનેકવાર અને અન"તવાર ઉત્પન્ન થઈ ચુકયા હૈાય છે. ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહણ કરવુ જોઈ એ
kk
"C
ઉદ્દેશાને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને કહે છે, “સેવ' મને ! લે' મતે ! ત્તિ ’” હે ભગવન્ ! અપિ આ વિષયનુ જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યુ‘ યથાર્થ જ છે. '' આ પ્રમાણે કહીને ભગવાનને વંદા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
16
""
ખીજા ઉદ્દેશાથી શરૂ કરીને આઠમાં ઉદ્દેશા પન્તના સાત ઉદ્દેશ આમાં પ્રતિપાદિત વિષયેાને પ્રકટ કરનારી ત્રણ સોંગ્રહગાથા એ નીચે પ્રમાણે છે સાહુમિ ” ઈત્યાદિ આ ગાથાઓના ભાવાથ નીચે પ્રમાણે છે. વનસ્પતિ વિશેષ રૂપ શાલુકના શીરની અવગાહના ઉત્કૃષ્ટની અપેક્ષાએ ધનુષપૃથકત્વ પ્રમાણુ એથી લઇને નવ ધનુષ પ્રમાણ કહી છે. ( તેની જધન્ય ( અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે ) પલાશ નામની વનસ્પતિના શરીરની અવગાહના ‘ mયપુğત્ત ” ઉત્કૃષ્ટની અપેક્ષાએ ગબ્યૂતિપૃથક્વ (એથી નવ કાશ) પ્રમાણ કહી છે. (તેની જઘન્ય અવગાહના આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ બે સિવાયની વનસ્પતિએ ની-એટલે કે ઉત્પલ, કુંભિક; નાલિકા, પદ્મ, કણિકા અને લિનની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજન કરતાં સહેજ વધારે છે, તથા જન્ય અવગાહના આંગળના
'
,,
શ્રી ભગવતી સૂત્ર : ૯
૯૩