________________
વનસ્પતિ વિશેષ-કર્ણિકામેં રહે હુએ જીવોં કા નિરૂપણ
સાતમા ઉદ્દેશાને પ્રારંભ
કણિક જીવવકતવ્યતા“ Tણ જ મને ! પત્ત વીવે, જીવે ? ” ઈત્યાદિ
ટીકાથ–આ સૂત્રમાં સૂત્રકારે સાતમાં કણિક ઉદ્દેશક નામના ઉદ્દેશકની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ #fooણ મરે! uTuત્તા િgષી ? અળાજીવે ? હે ભગવન ! કર્ણિક નામની જે વનસ્પતિ છે, તે જ્યારે એક પત્રાવસ્થાવાળી હોય છે, ત્યારે શું તે એક જીવવાળી હોય છે ? કે અનેક જીવવાળી હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“રેવ નિરવ માળિયં ” હે ગૌતમ! પહેલા ઉદેશામાં ઉત્પલસ્થ જી વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સંપૂર્ણ કથન અહીં કર્ણિકાના વિશે પણ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે “ જ્યારે કણિકા એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જીવન સદ્ભાવ હોય છે, અને જ્યારે અનેક પત્રાવસ્થામાં હોય છે. ત્યારે તેમાં અનેક જીવને સદ્ભાવ હોય છે. ” ઈત્યાદિ ઉત્પલપ્રકરણકત સમરત કથન અહીં “ઉત્પલ” સ્થાને “કર્ણિકા” શબ્દ મૂકીને ગ્રહણ કરવું જોઈએ, “ મં! સેવં મરે! ”િ ઉ શાને ઉપસંહાર (સમાપ્તિ) કરતા ગૌતમ સ્વામી કહે છે- “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા સૂપ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકનો સાતમો ઉદ્દેશક સમાપ્ત ૧૧-છા
શ્રી ભગવતી સૂત્ર : ૯