________________
પશ્નો-કમલોં મેં રહે હુએ જીવોં કા નિરૂપણ
છઠ્ઠા ઉદેશાને પ્રારંભ
પદ્મસંબંધી જીવવકતવ્યતા“૧૩ મરે! gવત્તા gિmજીવે, ગળાજી?” ઈત્યાદિ
ટીકાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે છઠ્ઠા પ વિષયક ઉદ્દેશાનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “પરમેણં અરે! પત્તe f g નીવે, ગળાની?હે ભગવન! જ્યારે પદ્મ પિતાની એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે શું તેમાં એક જવનું અસ્તિત્વ હોય છે કે અનેક જીવોનું અસ્તિત્વ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “પહુદેવવા નિરણા મણિશા” હે ગૌતમ ! આગળ પહેલા ઉત્પલદેશકમાં ઉત્પલવતી જીવોની જેવી પ્રરૂપણું કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણું અહીં પાવતી જીવોના વિષયમાં પણ સંપૂર્ણ રૂપે થવી જોઈએ. એટલે કે “કમળવિશેષ રૂપ પદ્ધ જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જીવનું અસ્તિત્વ હોય છે, પણ જયારે તે અનેક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં અનેક જીને સદ્ભાવ હોય છે,” ઈત્યાદિ સમસ્ત કથન અહી ઉ૫દેશકમાં કહ્યા પ્રમાણે ગ્રહણ થવું જોઈએ.
ઉદ્દેશાને અન્ને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણને કહે છે “રેવં મને ! સેવં અરે ! ત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છે સૂ૦ ૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમિયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ૧૧
શ્રી ભગવતી સૂત્ર : ૯
૯૧.