SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નાલિક નામકી વનસ્પતિમેં રહે હુવે જીવોં કા નિરૂપણ પાંચમા ઉદેશાને પ્રારંભ નાલિકી જીવવકતવ્યતા“રાઝિg i મરે! ctવત્તા નો ગળાની ?” ઈત્યાદિ ટીકાથ– સૂત્રકારે આ સૂત્રદ્વારા પાંચમાં નાલિકેદ્દેશકની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીને પ્રશ્ન “નાઝિgi મં! પત્તા i grળી, ગોળી?” હે ભગવન્! નાલિકા નામની જે વનસ્પતિ છે તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં કેટલા જ રહેલા હોય છે? શું ત્યારે તેમાં એક જીવ હોય છે? કે અનેક જીવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં શું કરવાના નિરવલ્લા માળિયા” હે ગૌતમ! ચોથા ઉદ્દેશામાં કુંજિકસ્થ જની જેવી વક્તવ્યતા આપી છે, એવી જ વક્તવ્યતા અહીં પણ સંપૂર્ણત ગ્રહણ કરવી જોઈએ. એટલે કે “ નાલિકા નામની વનસ્પતિ તેની એકપત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હોય છે અને અનેક પત્રાવસ્થામાં અનેક જીવથી યુક્ત હોય છે,” ઈત્યાદિ સમરત કથન અહીં લાગૂ પાડીને સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. અને ભગવાનનાં વચનમાં પિતાની અપાર શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ સ્વામી કહે છે- “ મને સેવં મરેત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન ! આપે જે કહ્યું તે યથાર્થ જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. આ સૂટ ૧ / જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને પાચમે ઉદ્દેશક સમાપ્ત ૧૧–પા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૯૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy