________________
કુમ્બિક વનસ્પતિ જીવોં કા નિરૂપણ
ચોથા ઉદેશાને પ્રારંભ
કુંભિસ્થજીવ વક્તવ્યતા “કૃમિgi મરે! પત્તા” ઈત્યાદિ ટીકાર્થ–હવે સૂત્રકાર સંગ્રહગાક્ત ચોથા કુંભિકે દેશકની પ્રરૂપણ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“મિ મતે ! વત્તા જિં જીવે, અને ની?” હે ભગવન્! કંભિક નામની જે વનસ્પતિ થાય છે, તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે ત્યારે શું તે એક જીવથી યુક્ત હોય છે? કે અનેક જીવથી યુક્ત હોય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર– “જોગમા !” હે ગૌતમ! “gધે TET પછીसुदेसए तहा भाणियव्वे, नवर ठिई जहणेणं अंतोमुहुत्त', उक्कोसेणं वासपुहत्त,
ત્ર) હે ગૌતમ! પૂર્વોક્ત પલાશદેશકમાં પલાશવતી જી વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં કુંભિકવર્તી જી વિષે પણ કરવું જોઈએ. એટલે કે એક પત્રાવસ્થાવાળા કુંભિકમાં એક જીવ હોય છે, બે, ત્રણ આદિ પત્રાવસ્થાવાળા કુંભિકમાં અનેક જ હોય છે, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. પરંતુ પલાશેદ્દેશક કરતાં આ ઉદ્દેશામાં સ્થિતિની અપેક્ષાએ જ નીચે પ્રમાણે વિશેષતા છે– કુંભિકવતી જીની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ષ પૃથકત્વની હોય છે. (બે વર્ષથી નવ વર્ષ સુધીના કાળને વર્ષપૃથકત્વ કહે છે ) “રેવં મરે! સેવં અરે ! ત્તિ” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે– “હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બિરાજમાન થયા સૂ૦ ના જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત છે ૧૧-૪
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૯