________________
હેય છે? આ પ્રમાણે ઉત્પલેત ક્રમ અનુસાર અહી ૨૨ ભાંગા (વિકલ્પ) બને છે. બાકીનું સમસ્ત કથન અહીં પૂર્વોક્ત રૂપે જ સમજવું. તથા જ્યારે તેજલેશ્યાયુક્ત દેવ દેવભવમાંથી યુવીને વનસ્પતિકાયિક રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે વનસ્પતિકાયિકામાં તેજેશ્યાને સદુભાવ રહે છે. પરન્ત પલાશ અપ્રશસ્ત હોવાથી દેવગતિમાંથી વેલે જીવ તેમાં ઉત્પન્ન થતું નથી, તે કારણે પલાશ જીવમાં તેજેસ્થા સંભવતી નથી પણ પહેલી ત્રણ લેશ્યાઓનો જ સદુભાવ હોય છે. આ ત્રણ વેશ્યાઓની અપેક્ષાએ અહી ૨૬ ભાંગા જ સંભવી શકે છે. અહીં એક સગી ૮, દ્વીકસંગી ૧૨ અને ત્રિકસંગી ૬ ભાંગા બને છે,
સૂત્રને અને મહાવીર પ્રભુનાં વચનોમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે-“તે મને સેવં અરે ! ”િ હે ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને ભગવાનને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦ ૧. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૧૧-૩
શ્રી ભગવતી સૂત્ર : ૯