________________
જિં અવે?' હે ભગવન! ઉત્પલસ્થ જીવે શું જ્ઞાનાવરણીય કર્મના વેદક હોય છે, કે અવેદક હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “ મા! જો અવેજ, વેuત્ર વા, વેર વા, હવે નાવ તરફચરણ” હે ગૌતમ! ઉત્પલસ્થ જી જ્ઞ નાવરણીય કર્મના અવેદક હોતા નથી, પરંતુ ઉ૫લની એક પત્રાવસ્થામાં તેની અંદર રહેલે એક જીવ જ્ઞાનાવરણીય કર્મને વેદક હેય છે, તથા દ્વયાદિ પત્રાવસ્થામાં તેની અંદર રહેલા અનેક જ જ્ઞાનાવરણીય કર્મના વેદક હોય છે. એ જ પ્રમાણે આંતરાયિક પર્યન્તના કર્મોના વિષયમાં પણ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—“સેળ મતે ! વીરા વિ જ્ઞાચાચા, સારાવિચા? હે ભગવન! ઉત્પલના તે જીવે શું સાતવેદનીય કર્મના વેદક હોય છે, કે અસાતા વેદનીય કર્મને વેદક હોય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર–“રોયમા! સાયવેચણ ના બસ ચાચણ વા, દ્ર મા” હે ગૌતમ! જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે તેમાં એક જીવ હોય છે. તેથી ઉત્પલની તે અવસ્થામાં તે એક જીવ સાતાવેદનીય કર્મને પણ વેદક હોય છે અને અસતાવેદનીયને પણ વેદક હાય છે. પરંતુ જ્યારે તે ઉત્પલ અનેક પત્રાવસ્થાવાળું થાય છે. ત્યારે તેમાં અનેક જી હોય છે. ત્યારે તે ઉ૫લના બધાં જીવ સાતવેદનીય કર્મના પણ વેદક હોય છે અને અસતાવેદનીય કર્મને પણ વેદક હોય છે. અહીં એકત્વમાં ચાર ભાંગા અને દ્વિકગમાં ચાર ભાંગા બને છે. આ રીતે કુલ આઠ ભાંગા બને છે. એકસંગી ચાર ભાંગાનું કથન ઉપર થઈ ચૂકયું છે. હવે ચાર દ્રિકસગી ભાંગી પ્રકટ કરવામાં આવે છે– (૫) એક જીવ સાતવેદક અને એક જીવ આસાતા વેદક હોય છે. (૬) એક જીવ સાતા. દક અને બધાં જ અસાતાદક હોય છે. (૭) બધાં જ સાતવેદક અને એક જીવ અસાતવેદક હોય છે. (૮) અનેક જીવ સાતવેદક અને અનેક જીવે અસાતા વેદક હોય છે. આ પ્રમાણે આઠ ભાંગા બને છે
- સાતમાં ઉદયદ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ તે મરે! જીવ જાળવળકારણ #મહ # ૩, ? ” હે ભગવન્! ઉત્પલ સ્થ
જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા હોય છે કે અનુદયવાળા હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા! હે ગૌતમ” જો સાર કરવા, કળો વા, gવ ગાવ તરફચરણ” તે ઉ૫લસ્થ જીવ જ્ઞાનાવરણીય કર્મના
અનુદયવાળા હોતા નથી, પરંતુ એકપત્રાવસ્થાવાળા ઉ૫લની અપેક્ષાએ તેમાં રહેલે એક જીવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળો હોય છે, તથા જ્યારે તે ઉત્પલ અનેક પત્રાવસ્થાવાળું થાય છે ત્યારે તેમાં રહેલા અનેક દર્શના
શ્રી ભગવતી સૂત્ર : ૯