________________
વરણીયથી લઈને આંતરાયિક પર્યરતના કર્મોના અનુદયવાળા દેતા નથી, પરન્તુ ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં જે એક જીવ રહેલો હોય છે તે દશનાવરણયથી લઈને આંતરાયિક પર્યતના કર્મોના ઉદયવાળો હોય છે. તથા તે ઉત્પલની અનેક પત્રાવરથાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેમાં રહેલા અનેક જ દર્શનાવરણીયથી લઈને આંતરાયિક પર્યાના કર્મોના ઉદયવાળા હોય છે. અહીં એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે અનુક્રમે ઉદિત કમનો અથવા ઉદીરણા કરણ દ્વારા ઉદીપિત થયેલા કમનો અનુભવ કરે તેનું નામ વેદન છે. પરંતુ અનુક્રમે ઉદિત થયેલા જ કમને અનુભવ કરવો તેનું નામ ઉદય છે. આ કારણે સૂત્રકારે વેદકવની પ્રરૂપણ કર્યા બાદ ઉદયિત્વની પશુ સ્વતંત્ર પ્રરૂપણ કરી છે. વેદના અને ઉદયમાં આ પ્રકારને ભેદ હોવાથી તે દરેકની સ્વતંત્ર પ્રરૂપણ કરવામાં આવી છે. આ પ્રકારનું આ સાતમું ઉદયદ્વાર છે. જે ૭ છે
આઠમાં ઉદીરણા દ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સેળ મરે! લીલા શાળાનાસિ મસ વધી જા? અનુરી?” હે ભગવન! તે ઉત્પલસ્થ જીવે શું જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક હોય છે, કે અનુદીરક હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ોમા” હે ગૌતમ ! “rt અણુવીણા વીરા वा, उदीरगा वा, एवं जाव अंतराइयस्स, नवरं वेयणिज्जाउएसु अटू भंगा" ઉત્પલસ્થ જી જ્ઞાનાવરણીય કર્મના અનુદીરક (અનુદીરણાવાળા) હોતા નથી, કારણ કે આ અવસ્થામાં તેમનામાં અનુદીરતાને સર્વથા અભાવ રહે છે. પરંતુ
જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જ જીવ હોય છે, તે એક જીવ જ્ઞાનાવરણીય કમને ઉદીરક હોય છે, ત્યાર બાદ જ્યારે તે ઉ૫લ અનેક પત્રોથી યુક્ત થાય છે, ત્યારે તેમાં જે અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે તે બધા જ જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક હોય છે. એ જ પ્રમાણે અંતરાય સુધી કહેવું જોઈએ. પરંતુ દશનાવરણીયથી લઈને અન્તરાય પર્યન્તના કમેના પણ તેઓ અનુદીરક હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થાની અપેક્ષાએ તે ઉ૫લસ્થ એક જીવ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે અને અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે ઉત્પલભ્ય અનેક
–બધાં જ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે. પરન્તુ વેદનીય અને આયુકર્મ માં એ વિશેષતા છે કે તેમાં આઠ ભાંગા (વિકલપિ) થાય છે, તે વિકપ નીચે પ્રમાણે છે–ઉત્પલની એક પત્રાવરથામાં તેમાં રહેલે એક જીવ વેદનીય અને આયુકર્મને ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. પણ જ્યારે તે ઉ૫લ અનેક પત્રાવસ્થાવાળું બને છે ત્યારે તેમાં રહેલાં બધાં જ ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. આ રીતે તેમના એકત્વમાં (એક સંગની અપેક્ષાએ) ચાર વિકપે બને છે હવે તેમના દ્વિક સંયેગી ચાર ભાંગાએ પ્રકટ કરવામાં આવે છે (૧) એક જીવ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે. (૨) એક જીવ ઉદીરક હોય છે અને બધાં જ અનુદીરક હોય છે. (૩) બધાં જ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે, (૪) બધાં જ ઉદીરક હોય
શ્રી ભગવતી સૂત્ર : ૯
| ૭૧