SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અને બધાં જીવ અનુદીરક હોય છે. પૂર્વના ચાર એક સગી ભાંગામાં આ ચાર દ્વિક સંયોગ ભગા ઉછેરવાથી કુલ ૮ ભાંગા થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે વેનીય કર્મમાં સાતા અને અસાતાની અપેક્ષાએ તથા આકર્મમાં ઉદીરકવ અને અનુદીરકવની અપેક્ષાએ આઠ વિક થાય છે, એમ સમજવું. આયુષ્કકમની અનુદીરકતા ઉદીરણાની કદાચિતતા હોવાથી સંભવે છે. આ પ્રકારનું આ આઠમું ઉદીરણાદ્વાર છે. હવે સૂત્રકાર નવમાં વેશ્યા દ્વારની પ્રરૂપણ કરે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે મા છે ! નીવા વિંદ વજેસ્સા, નીંઢારતા, શરા , ? હે ભગવન ઉલવતી જીવે શું કૃષ્ણલેશ્યવાળા હોય છે? કે નલલેશ્યાવાળા હોય છે? કે કાપિત શ્યાવાળા હોય છે કે તે જેલેસ્યાવાળા જાય છે? મહાવીર પ્રભને ઉત્તર–“ોચમા #vgણે વા, ગાત્ર રહેશે હા જૂઠ્ઠા ના, નૌસ્ટેશ્વા વા, જાવા ના તેરા વા'' હે ગૌતમ! ઉત્પલસ્થા જીવ ઉત્પલની એક પત્રાવસ્થામાં એક જ હોય છે. તે એક જીવ કલેશ્યાવાળા પણ હોય છે, નીલેશ્યાવાળા પણ હોય છે, કાપિત લેશ્યાવાળા પણ હોય છે અને તેલેશ્યાવાળે પણ હોય છે પરંતુ જયારે તે ઉત્પલ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવો રહેલા હોય છે, તે બધાં જ કૃષ્ણલેશ્યાવાળા પણ હોય છે, નીલેશ્યાવાળા પણ હોય છે, કાપતલેશ્યાવાળા પણ હોય છે અને તેજલેશ્યાવાળા પણ હોય છે. આ રીતે એકના યુગમાં આઠ ભાગ થાય છે, તથા હિંગ, ત્રિગ અને ચતુષ્ક વેગમાં કુલ ૭૨ ભાંગા થાય છે. તે ભાંગાઓને પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે “મહા कण्हलेस्से य, नीललेस्से य एवं एए दुयासंजोग, तियासंजोग, चउकसंजोगेण રીતિ રામા મયંતિ ” ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં હેલે એક જીવ કુણલેશ્યાવાળે અને નીલલેશ્યાવાળો હોય છે, આ રીતે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર દ્ધિકસોગ, ત્રિકસ ચાગ અને ચતુર્કસંયોગ કરવાથી ૭૨ ભાંગ બને છે. એકસંગી પૂર્વોક્ત આઠ ભાંગા સાથે તેને સરવાળે કરવાથી કુલ ૮૦ ભાંગા બને છે. એકને ગમાં એક વચનની અપેક્ષાએ ચાર અને બહુવચનની અપેક્ષાએ ચાર ભાંગા બને છે. બ્રિકાગમાં યથાયે ગ એક વચન બહુવચનની અપેક્ષાએ ચાર ચાર પદોના દ્વિકોશ ૬ ને ચાર વડે ગુણવટથી ૨૪ ભાંગા બને છે. ત્રિકોગમાં ત્રણ પદેના ૮ ભાગાને ચાર પદેના ત્રિક સંયોગ ૪ વડે ગુણવાથી ૩૨ ભાંગા બને છે. અને ચતુષ્ક સંયોગમાં ૧૬ ભાંગા બને છે. આ રીતે ૮૨૪+૩૨+૧=૦૦ ભાંગા થાય છે. આ પ્રકારનું નવમું લેસ્યાદ્વાર છે. ૯ શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy