________________
દસમાં દષ્ટિકારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–બતે મરે! ની f$ દિઠ્ઠી, મિચ્છાવિઠ્ઠી, સામિઝારિણી” હે ભગવન ! ઉત્પલથ તે જીવો શું સમ્યગૃષ્ટિ હોય છે? કે મિશ્રાદષ્ટિ હોય છે કે સમ્યુગ્મિાદષ્ટિ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! શક્કલ્લિી, નો જન્મનિછવિઠ્ઠી, મિરઝાહિદ્દી વા, મિરઝાિિા ઘા” ઉત્પસ્થિ જીવ સમ્યગુ. દષ્ટિ હેતા નથી, અને અમ્યગૃમિથ્યાદષ્ટિ (મિશ્રદષ્ટિ) પણ હોતા નથી, પરંતુ મિચ્છાદષ્ટિ હોય છે. જે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે, તે એવી પરિસ્થિતિમાં તે એક જીવવાનું હોય છે, તેથી તે એક જીવ મિથ્યાદષ્ટિ હોય છે, અને જ્યારે તે ઉત્પલ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવ પેદા થાય છે, અને તે બધાં જ મિથ્યાદષ્ટિ જ હોય છે. આ પ્રકારનું દસમું દૃષ્ટિદ્વાર છે. જે ૧૦ છે
અગિયારમાં જ્ઞાનદ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ તેણં અરે ! જીરા ઇ નાળી, અનાળો '' હે ભગવન્ ! તે ઉત્પલસ્થ જીરો જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! ને નાળી, જાળી વા, અન્નનળો વા, ઉત્પલસ્થ તે જ જ્ઞાની હતા નથી પણ અજ્ઞાની હોય છે. ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં રહેલે એક જીવ અજ્ઞાની હોય છે, અને તેની અનેક પત્રાવસ્થામાં તેમાં રહેલા બધાં જ અજ્ઞાની હોય છે.
બારમાં ગદ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રસન– તેણે મને ! બીજા વિ માળી વચાળો, વાચો ” હે ભગવન્! તે ઉત્પલના છે શું મને ભી હોય છે કે વચનગી હોય છે? કે કાયોગી હોય છે ? ન મહાવીર પ્રભુને ઉત્તર–“ોય! જો માળ, ળો કાનોની, જાવ નો વા જાચનોળેિ રા” હે ગૌતમ! ઉત્પલસ્થ તે માગી હતા નથી, વચગી પણ હોતા નથી, પરંતુ કાયયેગા હોય છે. ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉપસ્થિ એક જીવ કાયાગી હોય છે અને તેની અનેક પત્રાવસ્થામાં તેમાં રહેલાં બધાં જ કાયાગી હોય છે. ૧૨
તેરમાં ઉપયદ્વારની પ્રરૂ પણ ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે મને! નીના ઝ તાTrોવરત્તા, અખરોવત્તા??હે ભગવન ! ઉ૫લસ્થ તે છે શું સાકારે પગવાળા હોય છે ? કે અનાકારપગવાળા હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા ! તારો વા, અનાવવત્તે ?” ar z મંmr” હે ગૌતમ! ઉત્પલસ્થ જીવ સાકારપગવાળા પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. એટલે કે ઉત્પલની એક પત્રાવસ્થા
શ્રી ભગવતી સૂત્ર : ૯
७३