________________
હેય ત્યારે તેમાં રહેલે એક જીવ સાકારપગવાળો પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. પણ જ્યારે તે ઉ૫લ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે. ઉત્પલસ્થ તે બધાં જ સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ હોય છે. આ રીતે એકના વેગથી ૪ ભગા (વિક) બને છે અને ક્રિકસં. યેગી ચાર ભાંગા નીચે પ્રમાણે બને છે (૧) ઉત્પલની એક પત્રાવસ્થા વખતે ઉત્પલ વિગેરે બે ત્રણ વિગેરે પત્રોની અવસ્થામાં રહેલા બે વિગેરે માંથી એક જીવ સાકારોપયોગવાળા અને એક જીવ અનાકારો પગવાળો હોય છે ૧ ઉત્પલની બે વિગેરે પત્રાવસ્થામાં એક જીવ સાકારો પગવાળો અને અનેક જી અનાકાર ઉપયોગવાળા હોય છે ૨ તથા અનેક જીવ સાકાર ઉપગવાળા હોય છે અને એક જીવ અ સાકાર ઉપયોગવાળી હોય છે. ૩ અનેક જ સાકારપગવાળા હોય છે. અને અનેક છે અનાકારપગવાળા હોય છે. (૪) તથા ઉ૫લની અનેક પત્રાવસ્થા વખતે તેમાં રહેલા અનેક જી (બધાં જી) સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપ
ગવાળા પણ હોય છે. આ રીતે એકના વેગથી ૪ ભંગ અને દ્વિકોગથી ૪ ભંગ મળીને કુલ આઠ ભાંગા થાય છે. આ પ્રકારનું ૧૩ મું ઉપગદ્વાર છે ૧૩
ચૌદમાં અને પંદરમાં વર્ણાદિ દ્વારની પ્રરૂપણુ-ગૌતમ સ્વામીને પ્રશ્ન– " तेसिं णं भंते ! जीवाणं सरीरगा कइवन्ना, कइ गंधा, कइ रसा, कइ फासा, Homત્તા?” હે ભગવન ! ઉત્પલસ્થ તે જીનાં શરીર કેટલા વર્ણવાળાં, કેટલી ગંધવાળાં, કેટલાં રસવાળાં અને કેટલા સ્પર્શવાળાં હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“વવા, ઘાના, , wzજાણ ઇત્તા” હે ગૌતમ ! ઉત્પલસ્થ તે જીનાં શરીર પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં હોય છે. કૃષ્ણ, નીલ, સફેદ, લાલ અને પીળો. આ પાંચ વર્ણ છે. તીખે, કડ, તુરો, ખાટો અને મીઠે, આ પાંચ રસ છે. ગંધના બે પ્રકાર છે- સુગંધ અને દુર્ગધ સ્પર્શને આઠ પ્રકાર છે. કર્કશ, મૃદુ, ગુરુ લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ “છે અવનના, સાંધા, ગરા, ૩ian Homત્તા” પરંતુ તે ઉ૫લસ્થ છે પિતાના મૂળ રૂપની અપેક્ષાએ તે વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય છે, કારણ કે જીવને અમૂર્ત કહ્યો છે ઘ૧૪-૧૫
સોળમાં ઉછુવા મ નિઃશ્વાસ દ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન“સેળ મતે! જ્ઞયા સાસા, નિરસાણા, ને રાતનિરણાસા?હે ભગવન! તે ઉ૫લસ્થ જ શું ઉચ્છવાસવાળા (શ્વાસ ગ્રહણ કરનારા) અને નિઃશ્વાસવાળા (શ્વાસ છેડનારા) હોય છે? કે ઉચ્છવાસનિઃશ્વાસ વિનાના હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ો મા ! હે ગૌતમ ! “૩ણાવે છે, નિરણા ૨ ને રાતિરસારણ ઘા રૂ” ઉત્પલ જ્યારે એક પત્રાવસ્થા
શ્રી ભગવતી સૂત્ર : ૯
७४