________________
વાળ હોય છે, ત્યારે તેમાં રહેલે એક જીવ ઉચ્છવાસક પણ હોય છે. નિશ્વાસ પણ હોય છે અને જ્યારે તે અપર્યાપ્તાવસ્થામાં હોય છે ત્યારે ઉચ્છવાસ અને વિશ્વાસ વિનાને પણ હોય છે. “૩૪નાવના, નિતાર વા, નવરાનિસારા વા ૬” પરન્તુ જ્યારે તે ઉત્પલ બે ત્રણ આદિ પત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે તેમાં રહેલાં બધાં જ ઉછુવાસક હોય છે. અથવા નિઃશ્વાસક પણ હોય છે અથવા અપર્યાપ્તાવસ્થામાં તે બધાં ઉછુવાસ નિઃશ્વાસથી રહિત પણ હોય છે. આ રીતે એકના યોગમાં છ ભાંગા થાય છે. દ્રિક સંગી ૧૨ ભાંગા આ પ્રમાણે બને છે-“અફવા કરાર જ, વિજ્ઞાન ૨ ૪' (૧) અથવા જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે. ત્યારે તેમાં રહેલે એક જીવ ઉચ્છવાસક પણ હોય છે અને નિઃશ્વાસક પણ હોય છે. (૨) તથા ઉત્પલની અનેક પત્રાવસ્થામાં તેમાં અનેક જીવે રહેલા હોય છે, તે બધા જીવ ઉવાસક (ઉરવાસવાળી હોય છે, અને તેની એક પત્રાવસ્થામાં તેમાં જે એક જીવ રહેલો હોય છે તે નિ:શ્વાસક હોય છે. (૩) એક પત્રાવસ્થાવાળા ઉત્પલને એક જીવ ઉ છુવાસવાળો હોય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલના અનેક જીવો નિ:શ્વાસવાળા હોય છે () “હુવા ૩ણાતા ચ તે ૩૨aref=ાણ ય ક” અથવા એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલે એક જીવ ઉચ્છવાસવાળે હોય છે અને એજ જીવ અપર્યાપ્તાવસ્થામાં ઉછૂપાસ નિઃશ્વાસ વિનાને હોય છે (૨) અથવા અનેક જીવ ઉચ્છવાસવાળા હોય છે અને એક જીવ ઉચ્છવાસનિઃશ્વાસ વિનાને હોય છે. (૩) અથવા એક પત્રાવસ્થાવાળા ઉ૫લમાં રહેલે એક જીવ ઉછુ. વાસવાળો હોય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક અપર્યાતક જ ઉગવાસ નિ:શ્વાસ વિનાના હોય છે. (૪) અથવા બધાં જ ઉચ્છવાસવાળા હોય છે અને તે બધાં જ અપર્યાપ્તાવસ્થામાં ઉછુવાસનિઃશ્વાસથી રહિત હોય છે.
“ બહુ નિરારા ૨, તે સરાહનીરHTHU 8 ક (૧) અથવા ઉલની એક પત્રાવસ્થામાં તેમાં રહેલે એક જીવ નિઃશ્વાસ હોય છે અને
એજ જીવ જ્યાં સુધી અપર્યાપ્તક અવસ્થાવાળો હોય છે, ત્યાં સુધી ઉચ્છવાસ નિશ્વાસ વિનાનો હોય છે. (૨) અથવા ઉત્પલની અનેક પત્રાવસ્થામાં તેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૯
૭૫