SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલાં બધા જ નિઃશ્વાસક હોય છે, અને અપર્યાપ્તક અવસ્થાવાળે એક જીવ ઉચ્છવાસ નિઃશ્વાસ વિનાને હોય છે. (૩) એક પત્રાવસ્થાવાળા ઉત્પલને એક જીવ નિઃશ્વાસક હોય છે અને અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલના બધાં અપર્યાપ્ત અવસ્થાવાળાં છ ઉશ્વાસ નિઃશ્વાસથી રહિત હોય છે. (૪) અનેક પત્રાવસ્થ વાળા ઉત્પલના બધાં પર્યાપ્તક જી નિઃશ્વાસવાળા હોય છે પણ બધાં અપર્યાપ્તક જ ઉચ્છવાસ અને નિ શ્વાસ વિનાના હોય છે. હવે ત્રિકસંગી આઠ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે–(૧) એક ઉચ્છવાસક, એક નિઃશ્વાસક અને એક ઉપવાસ નિઃશ્વાસથી રહિત (૨) અથવા એક ઉવાચક, એક નિઃશ્વાસક અને બધાં ઉછૂવાસ નિઃશ્વાસથી રહિત. (૩) અથવા એક ઉંવાસક, બધાં નિઃશ્વાસક અને એક ઉચ્છવાસ નિઃશ્વાસથી રહિત. (૪) અથવા એક ઉચ્છવાસક, બધાં નિ:શ્વાસક અને બધાં ૧૭ માં આહારદ્વારની પ્રરૂપણ –ગૌતમ સ્વામીને પ્રશ્ન– “સેજ મને રીજા દિ મહારા, ગાર?” હે ભગવદ્ ! તે ઉત્પલવતી જી આહારક હેાય છે? કે અના ફારક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “ મા! હે ગૌતમ! “જો , આરણ વા, વાળrgrણ વા, પૂર્વ મm” તેઓ અનાહારક હેતા નથી, પણ (૧) કઈ જીવ આહારક હોય છે અને (૨) વિગ્રહગતિમાં રહેલો કોઈ એક જીવ અન હારક પણ હોય છે. (૩) બધાં જ આહારક હોય છે. (૪) અથવા બધાં જવો અનાહારક હોય છે. આ રીતે એકના એગથી ચાર ભાંગા બને છે. હવે બ્રિકસરયાગી ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે (૧) કોઈ એક જીવ આહારક અને કે એક જીવ અનાહારક હોય છે. (૨) અનેક જ આહારક અને કોઈ એક જીવ અનાહારક હોય છે. (૩) અથવા અનેક જીવે અનાહારક અને કેઈ એક જીવ આહારક હોય છે (૪) અથવા અનેક જી. ૧૭ માં આહારદ્વારની પ્રરૂપણ –ગૌતમ સ્વામીને પ્રશ્ન – “રેvi મરે ! જીવા દિ માણારા, નળrણાયા?” હે ભગવન્ ! તે ઉત્પલવર્તી છે આહારક હોય છે? કે અનારક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જયના હે ગૌતમ ! “ મહારા, ફારણ વા, ગorણાવણ વા, હવે બp મm” તેઓ અનાહારક હોતા નથી. પણ (૧) કોઈ જીવ આહારક હોય છે અને (૨) વિગ્રહગતિમાં રહેલા કેઈ એક જીવ અન હારક પણ હોય છે. (૩) બધાં જવો આહારક હોય છે. (૪) અથવા બધાં જીવો અનાહારક હોય છે. આ રીતે એકના યોગથી ચાર ભાંગા બને છે. હવે ક્રિકસંગી ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે (૧) કોઈ એક જીવ આહારક અને કેઈ એક જીવ અનાહારક હોય છે. (૨) અનેક જીવે આહારક અને કેઈ એક જીવ અનાહારક હોય છે. (૩) અથવા અનેક જીવે અનાહારક અને કેઈ એક જીવ આહારક હોય છે (૪) અથવા અનેક જીવો શ્રી ભગવતી સૂત્ર : ૯ ૭૬
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy