________________
આહારક અને અનેક અનાહારક હાય છે. આ રીતે એકના ચેાગથી ૪ અને દ્વિકયેાગથી ૪ ભાંગા મળી કુલ્લ આઠ ભાંગા અને છે. ॥ ૧૭
૧૮માં વિતિદ્વારની પ્રરૂપણા~ ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ તેનૢ મતે ! દિ વિચા, અવિચા, વિચાવવા ?' હું ભગવન્! તે ઉત્પલના જીવે શુ’ વિરતિયુક્ત હાય છે? કે અવિરતિયુક્ત હોય છે ? કે વિતાવિરત હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—“ોચમા ! ” હે ગોતમ ! “નો વિચા, નો વિદ્યાનિચા, અવિદ્ વા, અવિચા વા" તે ઉત્પન્નવતી જીવા વિરતિયુક્ત ડાતા નથી, વિતાવિત પણ હાતા નથી. પરન્તુ ઉત્પલની એક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલે એક જીવ અવિરતિયુક્ત હોય છે. તથા તે ઉપલની અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલા અનેક જીવા અવિરતિયુક્ત હૈાય છે. ૧૮ ૧૯માં ક્રિયાદ્વારની પ્રરૂપણા -- --ગૌતમ સ્વામીના પ્રશ્ન- કેળ મરે! નીવા સિન્નિયિા, અમિરિયા ?'’ હે ભગવન્! ઉત્પલના તે જીવે શું સક્રિય હાય છે કે ઋક્રિય હાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-શોમા ! તો જિરિયા, સિિદ્વા, સજિરિયા વા ” હે ગૌતમ ! ઉત્પલના તે વેા અક્રિય (ક્રિયા રહિત) હતા નથી, પરન્તુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા એક જીવ સક્રિય હાય છે, અને ઉત્પલની અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલા અનેક જીવા સક્રિય હાય છે. ।। ૧૯ ||
૨૦ માં અન્યકદ્વારની પ્રરૂપણા ગૌતમ સ્વામીને પ્રશ્ન- સેળ મને ! ગોવા ડિ સત્તવિદ્ વધા,અટવિદ્વધા ? ” હે ભગવન્ ! ઉત્પલવતી તે આવા સાત પ્રકારનાં કર્મના અન્ધક હોય છે? કે આઠ પ્રકારનાં કર્મોના અન્યક હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-- નોચમા ! 'હું ગૌતમ! સત્તવિદ્યંધવા, જીવૃવિ પત્ વા, ગટ્ટુ મંગા ” ઉત્પલથ એક જીવ સાત પ્રકારના કા અન્યક પણ હોય છે અને આઠ પ્રકારનાં કર્મોના પણ અન્ધક હોય છે. અથવા ઉપલસ્થ બધાં જીવે. સાત પ્રકારનાં કર્મોના પશુ અન્ધક હાય છે અને આઠ પ્રકારનાં કર્માના પણ અન્ધક હાય છે. આ રીતે એકના યાગવાળા ૪ ભાંગા અને છે. દ્વિસચેગી ચાર ભાંગા નીચે પ્રમાણે બને છે. (૧) અથવા કાઈ એક જીવ સાત પ્રકારનાં કર્મોના અન્ધક હાય છે અને કેઈ એક જીવ આ પ્રકારનાં કર્મોના બન્ધક હોય છે. (ર) અથવા કોઇ એક જીવ સાત પ્રકારનાં કર્માના અન્ધક હોય છે અને અનેક જીવા આઠ પ્રકારનાં કર્માના અન્યક હાય છે. (૩) અથવા કાઈ એક જીવ સાત પ્રકારના કર્મોના અન્ધક હોય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૯
७७