________________
અને અનેક જીવે આઠ પ્રકારના કર્માંના ખધક હૈાય છે. (૪) અથવા અનેક જીવા સાત પ્રકારનાં કર્માંના પણ અન્ધક હોય છે અને આઠ પ્રકારનાં કર્મના પણ અન્ધક હાય છે. આ રીતે કુલ આઠ ભાંગા ખને છે. || ૨૦ ||
""
૨૧ માં સંજ્ઞાદ્વારની પ્રરૂપણા- ગૌતમ સ્વામીના પ્રશ્ન- મેળ મંઢે ! નીવા किं आहारसन्नाव उत्ता, भय सन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता परिग्गहसन्नोव उत्ता ? હે ભગવન્! ઉત્પલના તે જીવા આહારસજ્ઞાથી યુક્ત હાય છે ખરાં ? ભયસ'જ્ઞાથી યુક્ત હાય છે ખરાં ? મૈથુનસ'જ્ઞાથી યુક્ત હોય છે ખરા? પરિગ્રહ સજ્ઞાથી યુક્ત હાય છે ખરાં?
મહાવીર પ્રભુના ઉત્તર-૮ અઠ્ારસન્નોષકત્તા થા અણીતી મંળા '' હે ગૌતમ! ઉપલસ્થ તે જીવા આહાર સ'જ્ઞાથી પણ યુક્ત હોય છે, ભય સરંજ્ઞાથી પણ યુક્ત હોય છે, મૈથુન સ ́જ્ઞાથી પણ યુક્ત હાય છે અને પરિગ્રહ સ’જ્ઞાથી પણ ચુક્ત હોય છે. અહી કુલ ૮૦ ભાંગા બને છે. તે ભાંગા (વિકલ્પે ) નીચે પ્રમાણે સમજવા-એકના ચેગથી એક વચનવાળા ૪ ભાંગા અને બહુવચનવાળા ૪ ભાંગા બને છે. દ્વિસયેગમાં એક વચન અને બહુવચનવાળા ચાર ભાંગા બને છે ચાર પઢના છ ક્રિયાગ થાય છે. તેથી કુલ ૬×૪=૨૪ દ્વિકસ'યેાગી ભાંગા અને છે. ચાર સ'જ્ઞાએના ત્રિકસયાગી ૮ ભાંગા થાય છે. તે આઠ ભાંગાને ચાર પદો વડે ગુણુતા કુલ ૩૨ ત્રિકસ ચેાગી ભાંગા અને છે. અને ચતુષ્કસ ચેાગી ૧૬ ભાંગા ખને છે. આ રીતે કુલ ૮૦ ભાંગા બને છે ।।૨૧।।
૨૨માં કષાયદ્વારની પ્રરૂપણા-ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ àળ મને ! ઝીયા જ ડ્રેસા, માળસારૂં, માથા સારૂં, ટોમદસારૂં ? ” હે ભગવન્ ! ઉત્પલસ્થ તે જીવા શું ક્રોધકષાયવાળા હાય છે ? કે માનકષાયવાળા રાય છે ? કે માયાકષાયવાળા હાય છે? કે લાભ કષાયવાળા હોય છે?
મહાવીર પ્રભુના ઉત્તર- જ્ઞÎત્તિ મા ” હે ગૌતમ ! ઉત્પલસ્થ જીવે ક્રોધકષાયવાળા પણ હાય છે, માનકષાયવાળા પણ હોય છે, માયાકષાયવાળા પણ હાય છે અને લેાભકષાકવાળા પણ હોય છે. અહી પશુ સંજ્ઞાદ્વારની જેમ ૮૦ ભાંગા અને છે એક ચેગમાં એક વચનવાળા ૪ ભાંગા અનેે બહુ વચનવાળા ચાર ભાંગા બને છે. આ રીતે તેમના એક સયેાગી ભાંગા કુલ ૮ થાય છે. દ્વિકયેાગમાં યથાયેાગ એક વચન અને બહુવચનની અપેક્ષાએ ૪ ચતુભ'ગી થાય છે. ચાર પદોના ૬ દ્બિકયોગ થાય છે, તે ૬ ને ૪ ભાંગા વડે ગુણવાથી કુલ ૨૪ દ્વિકસચેાગી ભાંગા અને છે ચાર કષાયાના ત્રિકસ ચેાગી ૮ ભાંગા થાય છે તેમને ચતુર્થાં ́ગી (ચાર ભાંગા) વડે ગુણવાથી કુલ ૩૨ ત્રિકસચેગી ભાંગા બને છે. અને ચતુષ્ક સયેાગી ૧૬ ભાંગા બને છે. આ રીતે ખધાં મળીને ૮૦ ભાંગા ખને છે. ।। ૨૨ ॥
૨૩ માં વેદાદિ દ્વારની પ્રરૂપણા- ગૌતમ સ્વામીના પ્રશ્ન- તેળ મતે ! ઝીવા સ્થાનેરા, ઘુસિયેના, નપુલનનેા ? ” હે ભગવન્ ! તે ઉત્પલવતી
શ્રી ભગવતી સૂત્ર : ૯
७८