SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જીવે શું સ્ત્રીવેદવાળા હોય છે? કે પુરુષવાળા હોય છે? કે નપુંસકદવાળા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “જો મા !” હે ગૌતમ! “નો ચિત્તા , નો પુરિસ , રjaણ વા, નપુંસારના વા” તે ઉત્પલસ્થ જીવે સ્ત્રીવેદવાળા પણ હોતા નથી, પુરુષવેદવાળા પણ હેરતા નથી, પરંતુ જ્યારે તે ઉ૫લ એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં રહેલો એક જીવ નપુંસક દવાળે હોય છે અને જ્યારે તે ઉ૫લ અનેક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં રહેલા બધાં છે નપુંસક વેદવાળા હોય છે. ૨૪ માં સ્ત્રીવેદાદિ બધેક દ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન"तेण भंते ! जोवा किं इत्थीवेदषधगा, पुरि सवेदबंधगा, नपुंसगवेदबंधगा?" ભગવન્! તે ઉ૫લસ્થ જીવે શું સ્ત્રીવેદ કર્મના બન્ધક હોય છે કે પુરુષવેદ કમના બન્યક હોય છે કે નપુંસક વેદકર્મના બન્ધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ” ! હે ગૌતમ! “રૂથી ધણ વા, કુવિધા વા, નપુંસવંધણ વા, છથીä મં” ઉત્પલમાં રહેલે જીવ સ્ત્રીવેદને બંધક પણ હે ઈ શકે છે, પુરુષવેદને બન્યક પણ હોઈ શકે છે અને નપુંસવેદન બન્યક પણ હોઈ શકે છે. અહીં કુલ ૨૬ ભાંગા બને છે. તે ભાંગા આ પ્રમાણે સમજવા એક પેગમાં એક વચનની અપેક્ષાએ ૩ ભાંગ અને બહુવચનની અપેક્ષાએ 8 ભાગ બને છે. આ રીતે એક ગમાં કુલ ૬ ભાંગા બને છે. દ્વિગમાં યથાગ્ય એક વચન અને બહુ વચન લેવાથી ચાર ભાંગાઓવાળી ત્રિભંગી બને છે. તેથી ૪૪=૧૨ ભાંગા બને છે. અને ત્રિકગમાં આઠ ભોગ બને છે. આ રીતે કુલ ૬+૧૨૮=૨૬ ભાંગા બને છે. તે પ્રત્યેક ભંગ ૧૬માં ઉછુવાસ નિઃશ્વાસ દ્વારમાં બતાવ્યા પ્રમાણે અહીં પણ બનાવી શકાય છે. | ૨૪ ૨૫ માં સંશિદ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મરે ! વીરા પિં સની, અસરની?” હે ભગવન ! તે ઉત્પલવતી જીવે શું સંશી હોય છે? કે અસંશી હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! “ો સની, અરજી વા, અafaો વા” તે ઉ૫લસ્થ જીવ સંજ્ઞી હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલે એક જીવ અસંશી હોય છે, અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક જ અસંજ્ઞી હોય છે. જે ૨૫ | ૨૬ માં ઇન્દ્રિયદ્વારની પ્રરૂપણું–ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મરે! ગીતા વિ ફંદિશા, fiા ?” હે ભગવન! તે ઉત્પલમાં રહેલા ઈન્દ્રિયવાળા હોય છે ? કે ઈન્દ્રિયેથી રહિત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જોયા! હે ગૌતમ ! “ને અMિરિજા, રં િવા, સરંથિ વા” ઉ૫લસ્થ તે છ ઈન્દ્રિયથી રહિત લેતા નથી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૭૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy