________________
પરન્તુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા એક જીવ ઇન્દ્રિય સહિત હાય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક જીવા ઇન્દ્રિય સહિત ડાય છે ૨૬ !
૨૭માં અનુબંધ દ્વારની પ્રરૂપણા—હવે ગૌતમ સ્વામી અનુબંધપર્યાય રૂપ ઉત્પલત્વ સ્થિતિ દ્વારની અપેક્ષાએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે સેળ મઢે ! સવજ્ઞીયેત્તિ જાહો જૈવચિવું છું?” હે ભગવન્ ! ને ઉત્પલસ્થ જીવ ઉત્પનના જીવ રૂપે કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? એટલે કે ઉત્પલની સ્થિતિ કેટલા કાળની હાય છે?
"
મહાવીર પ્રભુના ઉત્તર- નોચમાં '' હે ગૌતમ ! 'મેળો'તો. મુત્ત કોનેગ લેનારું ” હે ગૌતમ! ઉપલસ્થ જીવ ઉત્પલના જીવ રૂપે એછામાં ઓછે અન્તર્મુહૂત સુધી અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળ સુધી રહે છે || ૨૭ ||
"
૨૮માં સવેધદ્વારની પ્રરૂપશુા-ગૌતમ સ્વામીના પ્રશ્ન- તે ળ અંતે ! उपजीवे पुढी जोये पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा ? के वइयं હારું પતિગતિ કારેલા ? " હે ભગત્રન્ ! ઉત્પલને જીવ ઉપલરૂપ પર્યાયને છેડીને પૃથ્વીંકાયિક જીવ રૂપે ઉત્પન્ન થઈ જાપ, તે આ ફરીથી એજ ભવને ગ્રડુગુ કરવામાં તે કેટલા કાળનું કાળ સુધી તે ગમનાગમન કરે છે?
રીતે ભવાન્તર કરીને સેવન કરે છે? કેટલા
*
મહાવીર પ્રભુને ઉત્તર- “ શોથમા ” હે ગૌતમ ! “ માલેજ નગ્નેન જો મગફ્ળાવું, ક્રોમેન' સંજ્ઞા માળા” તે ઉપલવર્તી જીવ ભવની અપેક્ષ એ એછામાં ઓછા એ ભવગ્રહણ પન્ત- એક પૃથ્વીકાયિકમાં અને બીજો ઉત્પલમાં ભવ ગ્રહણ કરવા સુધી રહે છે, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં જતે રહે છે. અને વધારેમાં વધારે સખ્યાત ભવગ્રહણ સુધી રહે છે અને ગમનાગમન કરતા રહે છે. कालादेसेज मुहुत्ता, उच्कोसेज असंखेज्ज काल एवतियं कालं सेवेज्जा, ાતિ' હોગા ” તથા કાળની અપેક્ષાએ તે એછામાં સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળનું સેવન કર્યા કરે કાળ પર્યન્ત તે ગમનાગમન કરતા રહે છે.
जहणेणं दो अंतोएवतियं कालं गतिઓછા બે મુહૂર્ત છે. અને એટલા
ગૌતમ સ્વામીને પ્રશ્ન-સેળ મતે ! જીવહની, લાપસીને ભગવન્ ! તે ઉત્પલસ્ય જીવે, જે ઉત્પલપર્યાયને છેડીને અાયિક જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય અને અપ્રકાયિક પર્યાયને છેાડીને ક્રીથી ઉપલજીવ રૂપે ઉત્પન્ન થઇ જાય, તેા આ રીતે ભવાન્તર કરીને ફરીથી એજ ભગ્રહણ કરવામાં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ સુધી તે ગમનાગમન કરતા રહે છે ?
ܕܕ
મહાવીર પ્રભુના ઉત્તર- વૅ ચૈત્ર, ત્રં નįા પુઢગીનીને તફા જ્ઞાન નાકડીને માળિયà” હે ગૌતમ ! ઉપલની પર્યાયમાંથી માયિકમા ઉત્પન્ન થઇને ફરીથી ઉત્પલના છત્ર રૂપે ઉત્પન્ન થનાર જીવનું કથન ઉપર્યુક્ત પૃથ્વીકાયિક પર્યાયમાં ઉત્પન્ન થનારા જીવના કથન અનુસાર સમજવુ'. અને એજ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિકમાંથી ઉત્પલની પર્યાયમાં ફરી આવનાર જીવવષે પણ સમજવું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૦