________________
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“સેળ મંકે ! aqઝની વારણ જીરે, પુનર કાસ્ટનોવે, તિ વચં ારું વેજ્ઞા, વરૂ શા ળરાત્તિ વગ” હે ભગવન્ ! તે ઉ૫લસ્થ જીવ જે ઉત્પલ જીવવની પર્યાય છોડીને વનસ્પતિ જીવ રૂપ પર્યાય ધારણ કરે અને ત્યાર બાદ વનસ્પતિ છવરૂપ પર્યાયને છેડીને ફરીથી ઉત્પલજી રૂપ પર્યાયમાં આવી જાય, તો આ રીતે અન્ય ભવમાંથી એ ભવમાં આવવા માં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ સુધી તે ગમનાગમન કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-જો !” હે ગૌતમ! “મવાન' જળેor" તે મવનારું, કોઇ બળતારું મારા” ભવની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. એટલે કે પહેલે ભવ અપૂર કાયિકમાં અને બીજો ભવ ઉપલમાં લઈને, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યા જાય છે. અને વધારેમાં વધારે અનેક ભનું સેવન કરે છે “જાदेसेण जहण्णेण दो अंतोमुत्ता, उक्कोसेण अणत कालं-तरुकालं एवइय कालं સેવેTI, gવચં વાઢ જતા તે ઝરૂકાળની અપેક્ષાએ તે બે અન્તર્મુહૂર્ત રૂપ કાળનું સેવન કરે છે, એટલે કે એક અન્તર્મુહુર્ત અપૂકાચિકેમાં અને બીજ અન્તસહ ઉત્પલમાં રહે છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે તરુકાળનું વનસ્પતિકાળ રૂપ અનંત કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ સુધી તે ગમનાગમ કરતો રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે મરે! લવીવે વેરિચ શીવે પુષિ उप्पलजीवे त्ति केवइय' कालं सेवेजा, केवइय कालं गतिरागति कन्जइ ?" હે ભગવન્! તે ઉત્પલ જીવ જે ઉત્પલ જીવરૂપ પર્યાયને ત્યાગ કરીને દ્વિીન્દ્રિયરૂપ પર્યાયમાં જન્મ ધારણ કરે અને ત્યાર બાદ તે પર્યાયને ત્યાગ કરીને ફરીથી ઉત્પલ જીવરૂપ પર્યાયને ધારણ કરે, તે આ રીતે અન્ય ભવમાં જઈને એજ ભવમાં આવવામાં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ પર્યત ગમનાગમન કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “જો !” હે ગૌતમ ! “મવારે જો મigrr૬, કોણે લહેકા મામા .ભવની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે ભવગ્રહ રૂપ કાળનું સેવન કરે છે એટલે કે–એક ભવ દ્વીન્દ્રિમાં રહે છે અને બીજે ભવ ઉત્પસમાં રહે છે. ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તથા ઉતકૃષ્ણની અપેક્ષાએ તે સંખ્યાત ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મુહૂર્ત રૂપ કાળનું અને વધારેમાં વધારે સંખ્યાત કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કર્યા કરે છે. “વું તેરિ રે, gવ પિંવિવીરે વિ” એજ પ્રમાણે ત્રીકિય અને ચતુરિનિદ્રય જીવ વિષે પણ સમજવું. એટલે કે ઉ૫લસ્થ જીવ જે ઉત્પલપર્યાયને છોડીને ત્રીન્દ્રિય અથા ચતુરિન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મને ફરીથી ઉત્પલ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય, તે આ રીતે તે પ્રત્યેક ભવાનરમાંથી ફરીથી ઉત્પલભવમાં આવવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૧.