________________
કેટલા કાળનું સેવન કરે છે? અને કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે? આ પ્રકારનો પ્રશ્ન બને છે. તેને આ પ્રમાણે ઉત્તર સમાજ ભવની અપેક્ષાએ તે જીવ ઓછામાં ઓછા બે ભવગ્રહણ રૂપ કાળનું અને વધારેમાં વધારે સંખ્યાત ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કરે છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન– “નં અ! પાળી વંચિંતિનિકિa ળિયની પુષિ વર્ગવે રિ પુઝા” હે ભગવન્ ! તે ઉ૫લરથ જીવ જે પિતાની ઉત્પલ જીવ રૂ૫ પર્યાયને છોડીને પંચેન્દ્રિતિયય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાંથી મારીને ફરીથી ઉત્પલ જીવ રૂપ પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય. તે આ રીતે અન્ય ભવમાંથી ઉત્પલ જીવ રૂ૫ પર્યાયમાં ગમન કરતાં તે કેટલા કાળનું સેવન કરે છે ? કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર- “ોચમા” હે ગતમ! મવાળ કgumi ફો મrgણારૂં, ૩ણોમાં જ મારૂં” ભવની અપેક્ષાએ બે ભવગ્રહણ પર્યન્ત (એટલે કે એક ભવ પંચેન્દ્રિય તિય અને અને બીજો ભવ ઉત્પલનો) ના કાળનું તે સેવન કરે છે અને વધારેમાં વધારે આઠ ભવગ્રહણ પર્યન્તના કાળનું સેવન કરે છે. એટલે કે ચાર ભવ પંચેન્દ્રિય તિર્યંચના અને ચાર ભવ ઉત્પલના, એ રીતે આઠ ભવગ્રહણ સુધીના કાળનું સેવન કરે છે " कालादेसेण जहण्णेण दो अंतोमुहत्ताई, उक्कोसेण पुब्वका डिपुताई, एवइय
& Rા , જ જતિinë રે ” કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મુહૂર્ત પર્યાના કાળનું અને વધારેમાં વધારે કેપૃિથકત્વરૂપ કાળનું સેવન કરે છે. પંચેન્દ્રિય તિર્થં ચ માં રહેવાને એક અન્તમુહૂર્તને કાળ, આ રીતે બે અન્તર્મુહૂર્તને જઘન્ય કાળ સમજે, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યો જાય છે. હવે ઉત્કૃષ્ટ કાળનુ સપષ્ટીકરણ કરવામાં આવે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે પૂર્વક ટિપૃથકત્વ કાળ (એથી લઈને નવ પૂર્વકેટિ કાળ કહ્યો છે તેનું કારણ એ છે કે ચાર પંચેન્દ્રિયતિય"ચ ભવગ્રહણમાં વધારેમાં વધારે ચારકેટિકાળ વ્યતીત થાય છે, કાર કે ઉ૫લજીવ રૂપ પર્યાયમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થનાર જીવન જે યોગ્ય પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિ (આયુષ) હોય છે, તે અહી ગ્રહણ કરવામાં આવેલ છે. તેમાં ઉત્પલનું જીવન અધિક હોય છે, તે કારણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકટિ પૃથકૃત્વ કાળ કહ્યો છે, એમ સમજવું. આ રીતે તે એટલા કાળનું સેવન કરે છે, એટલા કાળ સુધી ગમનાગમન કરે છે. “હવે મgણે વિ કવિ ઇવશે જેરું તિરાજસિં જે ગ” આ રીતે ઉત્પલ જીવ ઉત્પલ જીવ પર્યાયને ત્યાગ કરીને જ્યારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મરીને ફરીથી ત્પલ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે ભવાનરમાંથી ફરી એજ ભવમાં આવતા તે જઘન્યની અપેક્ષાએ બે ભવગ્રહણ રૂપ કાળનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ આઠ ભવગ્રહણ રૂપ કાળનું
શ્રી ભગવતી સૂત્ર : ૯
८२