________________
સેવન કરે છે, તથા કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મહત કાળનું અને વધારેમાં વધારે પૂર્વકેટિ પૃથક્વરૂપ (બેથી લઈને નવ પૂર્વકેટિ) કાળનું સેવન કરે છે. આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કરતે રહે છે. આ પ્રકારનું આ ૨૮ મું “સંવેધદ્વાર” છે. ૨૮ છે.
ર૯ માં આહારકદ્વારની પ્રરૂપણા– ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સંબં મરે ! બીજા વિનાફામારંતિ ? ” હે ભગવન્તે ઉત્પલસ્થ જીવ કયાં દ્રવ્યને આહાર લે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! શ્વમો તાસિયા થા, एवं जहा आहारुदेसए वणस्सइकाइयाण आहारो तहेव जाव सव्वप्पणयाए નાણામતિ ” હે ગૌતમ ! તે ઉત્પલસ્થ જીવ દ્રવ્યની અપેક્ષાએ તે અનંતપ્રદેશેવાળાં દ્રવ્યોને આહાર કરે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ૨૦ માં પદમાં–આહારક ઉદ્દેશામાં વનસ્પતિકાયિકેના આહાર વિષયક જેવું કથન કરવામાં આવ્યું છે એવું કથન “ સવોભના-સર્વ પ્રદેશમાંથી આહાર ગ્રહણ કરે છે, ” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રડણ કરવું. અહી “ચાત્ત (પર્યન્ત) » પદથી નીચેના પાઠને ગ્રહણ કરવો જોઈએ- “ક્ષેત્રા : અચકરાવનાર, कालत : कस्मिन्नपि एकतरस्मिन् काले अन्यतरका स्थितिकानि, भावतो वर्णवन्ति "
નવા ફિક્ષિ સંવતેમના આહાર ગ્રહણમાં એટલી જ વિશેષતા છે કે પૃથ્વીકાયિક આદિ જીવ સૂક્ષ્મ હોવાથી નિયમથી જ છ એ દિશાઓમાંથી ઇત્યાદિ પ્રકારે પણ તેઓ આહાર ગ્રહણ કરે છે. પરંતુ ઉત્પલ જીવ બાદર હોવાથી તથાવિધ નિષ્ફટમાં સૂક્ષ્મતત્વના અભાવને કારણે છ એ દિશાઓમાંથી આહાર ગ્રહણ કરે છે. બાકીનું સમસ્ત કથન પૂવોક્ત કથન અનુસાર સમજવું રહા
૩૦માં સ્થિતિ દ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન- “હિં મરે ! ત્રણ વારું છું Fuત્તા ?” હે ભગવન્! તે ઉ૫લસ્થ જીવની કેટલા કાળની સ્થિતિ કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ ગોરમા ! કાળે મૃદુત્ત, રક્ષોને સુવાસવાણા” હે ગૌતમ! ઉલસ્થ જીવોની ઓછામાં ઓછી અન્તર્મુદૂર્તની અને વધારેમાં વધારે દસ હજાર વર્ષની સ્થિતિ કહી છે. | ૩૦
૩૧ માં સમુદ્રઘાત દ્વારની પ્રરૂપણું- ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તેર # મતે ! નવા વરૂ રમુણાચા પત્તા” હે ભગવન ! તે ઉ૫લસ્થ જીના કેટલા સમુદ્દઘાત કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! તમો સમુઘા પત્તા” હે ગૌતમ! તે ઉત્પથસ્થ જીના ત્રણ સમુદ્રઘાત કહ્યા છે, “સંગg” જે નીચે પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૩