________________
સમુદ્ધાત,
છે-વેચળાસમુથાર, વાયસમુથાર, મારાંતિયસમુષાર ’' (૧) વેદના (૨) કષાય સમુદ્દાત અને (૩) મારણાન્તિક સમુદ્ઘાત ॥ ૩૧ 1 ૩૨ માં ચ્યવનદ્વારની પ્રરૂપણા-ગૌતમ સ્વામીને પ્રશ્ન- કેળ મરે ! जीवा मारण तिस मुवाएणं किं समोहया मरंति, असमोहया मरंति ? " हे ભગવન્! તે ઉપલવતી જીવા શું મારાંતિક સમુદ્ઘાતથી સમહત થઈને મરે છે ? કે મારણાન્તિક સમુદ્ઘાતથી અસમવહત થઈ ને મરે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! સમેશા વિ મયંતિ, અશ્વમેા વિ મëત્તિ ” હૈ ગૌતમ ! તેએ મારઙ્ગાન્તિક સમુદ્ઘાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઇને પણ મરે છે. ।। ૩૨ ।।
'
મૂલાર્દિકેશમાં ઉત્પત્તિ રૂપ ૩૩મુ′ ઉ૫પાતર-ગૌતમ સ્વામીના પ્રશ્નસેળ મતે ! નીવા બળતર વૃત્તા અત્તિ, ન્હેં ગતિ ? ” હું ભગવન્ ! ઉત્પન્નસ્થ જીવ ઉત્પલ જીવ રૂપ ભત્રને છેડીને-ત્યાંથી ભરીને કાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે ? ” દિને વત્ર 'ત્તિ, ત્તિરિ, નોળિવદ્યુ જીવનજ્ઞતિ ? ” નરકગતિમાં ઉત્પન્ન થાય છે? કે તિય"ચચૈનિકમાં ઉત્પન્ન થાય છે ?
66
,
શુ તે
મહાવીર પ્રભુને ઉત્તર- ૮ ણં ગદા વધારી દ્વયંમૂળ વસાચાળ સહા માળિયવ્યું ' ગૌતમ પ્રજ્ઞાપનાના છઠ્ઠા ઉદ્ધૃત્તનાધિકારમાં જેવું વન સ્પતિકાયિકાની ઉદ્ઘત્તના વિષે કથન કરવામાં આવ્યું છે એવું કથન અડી પણ ગ્રહણ કરવું. ત્યાં આ પ્રમાણે કહ્યુ છે—
66
''
ગૌતમ સ્વામીના પ્રશ્ન- ... શું તેએ નારકામાં ઉત્પન્ન થાય છે ? કે તિય ચામાં ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે ? કે દેવગતિમાં ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-હે ગૌતમ ! તેઓ દેવામાં પણ ઉત્પન્ન થતા નથી, નારકામાં પણ ઉત્પન્ન થતા નથી, પરન્તુ તિયચર્યાનિકેામાં અથવા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે ” આ કથન ઉત્પલના જીવેાને પણ લાગૂ પડી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘દ્ અને ! સનવાળા, સમૂચા, સજ્જનીયા, સન સત્તા, જીવ્Çહત્તાણ, ઉ૫ાર, ગુજ્બનીજત્તાઘુ, વ્જત્તત્તા૫, ૩૬ફ્રેન્નુત્તાÇ, ઉજનિચત્તાવ, ઉપ્પરુચિમુળત્તા વવન્તપુવ્વા ? ” હે ભગવન્ ! શુ' સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂતા, સમસ્ત જીવા અને સમસ્ત સત્ત્વા; ઉત્પલના મૂળ રૂપે ઉત્પલના કન્હ રૂપે, ઉત્પલની નાલ રૂપે, ઉત્પલનાં પાન રૂપે, ઉત્પલના કેશરરૂપે, ઉત્પલની કણિ'કારૂપે અને ઉત્પલના થિભુગરૂપે પહેલાં કદી પણ ઉત્પન્ન થઇ ચુકયા હોય છે ખરાં?
t
મહાવીર પ્રભુના ઉત્તર- “ફ્તા, ગોયમા ! અસરૂં થતુવા અનંતસુત્તો ’ હા, ગૌતમ ! સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ ઉત્પલના મૂળ આદિ રૂપે અનેક વાર અથવા અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા હોય છે. ।। ૩૩ ||
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૪