SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકે સ્વરૂપના નિરૂપણ દેવ સ્વરૂપ વક્તવ્યતા સાચા જ્ઞાવ gવં વાસી ઈત્યાદિ ટકાથ–બીજા ઉદેશાને અને દેવત્વનો ઉલ્લેખ થયે છે. તે સંબંધને અનુલક્ષીને આ ત્રીજા ઉદ્દેશામાં સૂત્રકારે એ દેવત્વની પ્રરૂપણ કરી છે “જિદ્દે જ્ઞાવ gવું વાલી” અહીં “કવિ (યાવતુ) ” પદથી આ પ્રકારને પાઠ ગ્રહણ કરાય છે-રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમના ધર્મોપદેશ સાંભળવાને માટે નાગરિકેની પરિષદ નીકળી મહાવીર પ્રભુને વંદણું નમરકાર કરીને તથા તેમને ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ પ્રશ્ન પૂછવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પૂછયું-“મારૂઢિgo મેરે રે જાવ જરારિ વંશ રેવા વાસંતરારું વીણવત્તા , તેના પરં પરિઢિણ?હે ભગવન! સામાન્ય દેવ આત્મઋદ્ધિ દ્વારા–પિતાની શક્તિથી શું એક, બે ત્રણ, ચાર અથવા દેવાવાસ વિશેનું ઉલ્લંઘન કરી શકે છે? શું તેના કરતાં પણ વધારે આગળ જવું હોય તો તે અન્યની શક્તિ દ્વારા જાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“માસ્કૂતિgoi તૂ વેવ'( હા, ગૌતમ! સામાન્ય દેવ શરૂઆતના ચાર પાંચ દેવાવાને પોતાની શક્તિ વડે જ ઉલંઘી જાય છે. પણ તેના કરતાં વધારે આગળ જવું હોય, તો તે બીજાની શક્તિની સહાયતાથી જાય છે. “ અસુરકુમારે વિ” સામાન્ય દેવની જેમ અસુકુમાર પણ પિતાની શક્તિથી ચાર અથવા પાંચ અસુરકુમાર દેવાવાસ સુધી જઈ શકે છે, તેના કરતાં આગળ જવું હોય તો તે અન્યની શક્તિની સહાયતાથી જાય છે. એજ વાત “નાં અસુરકુમારાવાસંતાડ્યું, તે તે રેવ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થયેલ છે. એટલે કે સામાન્ય દેવના દેવાવાસોનું ઉલ્લંઘન કરવા વિના આલાપકમાં સામાન્ય રૂપે દેવાવાસને ગ્રહણ કરવામાં આવેલ છે. પરંતુ અહિંયાં દેવાવાને બદલે અસુરકુમાર દેવાવાને ગ્રહણ કરવામાં આવેલ છે. બાકીના સમસ્ત કથન સામાન્ય દેવના કથન પ્રમાણે જ સમજવું. “gā gu vi મેળે લાવ થળિયક્રમ” એજ પ્રમાણે સુવર્ણકુમાર, નાગકુમાર, વિઘુકુમાર અગ્નિ કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, એ બધાં ભવનપતિ દે પણ પિત પિતાના ચાર અથવા પાંચ સુધીના સુવર્ણકમારાવાસ આદિ આવાસ સુધી તે પિત પિતાની શક્તિથી જઈ શકે છે. પરંતુ તેના કરતાં આગળ જવું હોય તે અન્યની સહાયતાથી આગળ જાય છે. “g વાળમંતનોરિયા માઈનર કa તેના પ પરઢિg” સામાન્ય દેવની જેમ વાનરાન્તર, તિષિક અને વૈમાનિક દેવો પણ પોત પોતાની શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy