SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિથી તે ચાર અથવા પાંચ વાનવ્યન્તરાદિ આવાસોનું ઉલ્લંઘન કરી શકે છે, પણ તેના કરતાં આગળ જવું હોય તે અન્યની સહાયતાથી જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મારૂઢિણ મતે ! તેવે મરિચરણ વરસ મક્સ મૉળ વીરૂવરૂઝા?” હે ભગવન્! અલ્પ ઋદ્ધિવાળે દેવશું અધિક ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો પૂળ સમજૂ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-સમણિ મરે! રે સક્રિય રહ્યું મન નો વિશ્વાના?” હે ભગવન! બરાબરની ત્રાદ્ધિવાળો એક દેવ બરાબરની દ્ધિવાળા બીજા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ળો ફળ તમ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. પરંતુ એ વાત ત્યારે જ સંભવી શકે છે. “જન વીરપુરજ્ઞા” કે જ્યારે તે સમાન ઋદ્ધિવાળે પ્રમાદયુક્ત (અસાવધાન) હોય છે. તેની અસાવધાનતાને લાભ લઈને સમાન ઋદ્ધિવાળા દેવ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“તે i મતે ! વિનોદિર પમ, કવિ શાહિત્તા ? ” હે ભગવન્! તે સામાનઋદ્ધિવાળે દેવ બીજા સમાનદ્ધિવાળા દેવને (ધુમસના) અંધકાર દ્વારા તેને વિહિત કરીને તેની વચ્ચે થઈને ચાલયે જાય છે કે મહિકાદિના અંધકાર દ્વારા તેને વિમેહિત કર્યા વિના જ તેના દેખતાં જ તેની વચ્ચે થઈને ચાલ્યા જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા!” હે ગૌતમ! “વિમા પમ, જો અવિનોદ્દેત્તા મૂ” એક સમદ્ધિક દેવ બીજા મહદ્ધિક દેવમાં મોહ ઉત્પન્ન કર્યા વિના તેની વચ્ચે થઈને જવાને સમર્થ હોતો નથી, પરંતુ તેને વિમેહિત કરીને જ તેની વચ્ચે થઈને નીકળવાને સમર્થ હોય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ તે મંરે ! પુિરિ વિહિar Tદ વિના , સુદિ વીવાર પછી વિમોબા?હે ભગવન ! જે પહેલે સમદિક દેવ બીજા સમર્થિક દેવને વિહિત કરીને તેની વચ્ચેથી નીકળવાને સમર્થ બને છે, તે શું તે પહેલાં તેને વિહિત કરી નાખીને ત્યાર બાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે, કે પહેલાં તેની વચ્ચે થઈને નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિમોહિત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા!” હે ગૌતમ! “પુવિ રમોત્તર પૂછા વીવણના, નો પુ8િ વરૂવત્તા પછી વિમો ગા” તે સમદ્ધિક દેવ બીજા સમદ્ધિક દેવને મેહિત કરીને એટલે કે ધુમસના અંધકાર દ્વારા પહેલાં તેને વિહિત કરે છે અને ત્યારબાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. પહેલાં શ્રી ભગવતી સૂત્ર : ૯ २४
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy