________________
નીકળી જાય અને ત્યાર બાદ તેને વિમોહિત કરે, એવું બનતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં તેને વિમોહિત કરવામાં આવે છે અને ત્યાર બાદ જ તેની વચ્ચે થઈને નીકળી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મઢિg i મતે ! પ્રક્રિયર સેવરણ માં
વીવજ્ઞા” હે ભગવન્! અધિક દ્ધિવાળે દેવ શું અલ્પ દ્વિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હૂંતા, વરૂવાકા” હા,ગૌતમ! નીકળી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મતે ! જિં વિમોર્તાિ વમ્, વિમોરા vમ?” હે ભગવન! શું તે મહદ્ધિક દેવ તે અ૫દ્ધિક દેવને વિહિત કરીને (મહિકાદિને અંધકાર કરીને તેના દ્વારા તેને વિમોહિત કરીને) તેની વચ્ચે થઈને નીકળી શકે છે, કે તેને વિહિત કર્યા વિના તેની વચ્ચે થઈને નીકળી શકે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! વિમોહેત્તા વિર પમ્, વિમોત્તા વિ
” હે ગૌતમ! તે મહા ત્રાદ્ધિવાળા દેવ તે અલ્પઝાદ્ધવાળા દેવને વિહિત કરીને પણ તેની વચ્ચે થઈને નીકળી શકે છે અને તેને વિમોહિત કર્યા વિના પણ તેની વચ્ચે થઈને નીકળી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–ણે મરે! વિ કુરિવં વિમોહેત્તા પછી વીર
, પુર્વ વિફવત્તા પછી વિમોહેના?” હે ભગવન્? તે મહદ્ધિક દેવ શું તે અલ્પદ્ધિક દેવને પહેલાં વિહિત કરીને તેની વચ્ચે થઈને નીકળી જાય છે, કે પહેલાં તે તેની વચ્ચેથી નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિહિત કરી નાખે છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “ોચમા !”હે ગૌતમ! “gવં વા, વોહેત્તા, પછી વીરૂવરના, પુ િવવપત્તા વછા વિમોઝા” તે વાત બને રીતે શક્ય બને છે. તે મહદ્ધિક દેવ પહેલાં તેને વિહિત કરીને ત્યાર બાદ તેની વચ્ચે થઈને ચાલ્યા જાય છે, એવું પણ બની શકે છે. અને અને પહેલાં તેની વચ્ચે થઈને પસાર થઈ જાય છે અને ત્યાર બાદ તેને વિહિત કરે છે. એવું પણ સંભવી શકે છે. આ રીતે બને વાત અહીં સંભવિત હોઈ શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અવઢિgi મંતે ! અકુરકુમારે મહિત્રિત કુમાર૪ મ મળે વિજ્ઞા?” હે ભગવન્! અ૫દ્ધિવાળા કોઈ એક અસુરકુમાર દેવ શું અધિકઋદ્ધિવાળા અસુરકુમાર દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“ો ફુગ સમ ” હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. “અસુરકુમારે જીવ સિન્નિ આહાવા માળિચરવા જ
gિg સેવે મળિયા” જેવી રીતે સામાન્ય દેવની સાથે ત્રણ આલાપકે કહ્યા છે, એ જ પ્રમાણે અસુરકુમારની સાથે પણ ત્રણ આલાપકો કહેવા જોઈએઅલ્પદ્ધિક અને મહદ્ધિકને પહેલો આલાપક તે ઉપર આપવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૫