________________
બને સમાનઅદ્ધિવાળા અસુરકુમારને બીજે આલાપક, અને મહદ્ધિક તથા અદ્ધિક અસુરકુમારને ત્રીજો આલાપક સમજ. આ રીતે અસુરકુમાર વિષયક ત્રણ આલાપક સમજવા. “g જ્ઞાવ થળિયકુમારાળ” એજ પ્રમાણે સુવર્ણકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યનતના પ્રત્યેક ભવનપતિ દેવના ત્રણત્રણ આલાપકે સમજવા. “વાળમંતકોનિવેમiળ પર્વ વેવ” એજ પ્રમાણે વનવ્યન્તર, જતિષિક અને વૈમાનિક દેવના પણ ત્રણત્રણ આલાપકો સમજવા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 curફg i મને ! સેવે મહંડ્રક્રિયાણ રેવા મકશે મોળે વીઠ્ઠલજ્ઞા?” હે ભગવન્ ! અ૯પ ઋદ્ધિવાળા દેવ શું મહા ઋદ્ધિવાળા દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર “જો જીદે સમ” હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સમઢિણ મતે ! રે સgિછે તેવી માં નો વીવજ્ઞા?” હે ભગવન્! અ૫ ઋદ્ધિવાળો દેવ શું મહાઋદ્ધિવાળી દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો ?
મહાવીર પ્રભુનો ઉત્તર-પુર્વ તહેવળ રેવા જ દંરમો માળિયારો વાવ માળિયા,” હે ગૌતમ! જેમ આગળ કહેવામાં આવ્યું છે કે સમદ્ધિક દેવ બીજા સમદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકતો નથી, અને જે નીકળે છે તે તેની અસાવધાનતાને લાભ લઈને જ નીકળે છે, એ જ પ્રમાણે સમદ્ધિક દેવ અને સમદ્ધિક દેવીનું કથન પણ સમજવું. એટલે કે સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીની વચ્ચે થઈને નીકળી શકતું નથી, કદાચ સમદ્ધિક દેવીની અસાવ ધાનતામાં તે તેની વચ્ચે થઈને નીકળી જાય છે. આ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તના દેવ દેવીની સાથે ત્રણ ત્રણ આલાપકે કહેવા જોઈએ. જેમ કે અ૫દ્ધિક અસુરકુમારાદિ દેવ અને મહદ્ધિક અસુરકુમારી આદિને પહેલે આલાપક, સમદ્ધિક અસુરકુમારાદિ દેવ અને સમદ્ધિક અસુરકુમારી આદિને બીજે આલાપક, અને મહદ્ધિક અસુરકુમારાદિ દેવ અને અ૫દ્ધિક અસુરકુમારી આદિનો ત્રીજે આલાપક બનશે. આ રીતે અસુકુમાર આદિકની સાથે અસુરકુમારી આદિકના ત્રણત્રણ આલાપકે કહેવા જોઇએ. આ રીતે સામાન્ય દેવ સંબંધી પહેલું દંડક, દેવદેવી સંબંધી બીજુ દંડક, વૈમાનિક પર્યન્તના દેવી અને દેવ સંબંધી ત્રીજું દંડક અને વૈમાનિક પર્યન્તને બળે દેવીઓ સંબંધી ચોથું દંડક બને છે. આ રીતે ચાર દંડક થાય છે. હવે તેમને વધારે સ્પષ્ટતાથી સમજાવવા માટે સૂત્રકાર પ્રશ્નોત્તર રૂપે પછીના દંડકના આલાપ પ્રકટ કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“દઢિ મતે ! તેવી મહિચિરણ વિદર મકમળ પર્વ તો વિ તો ૩ માળિચવો' હે ભગવન્ અ૮૫દ્ધિક (અલક્ષદ્ધિ સંપન્ન) દેવી શું મહદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરી?
મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. આ રીતે આ ત્રીજે દડક પણ કહેવું જોઈએ. સમદ્ધિક દેવી અને સમદ્ધિક દેવને બીજે આલાપક અને મહદ્ધિક દેવી અને અલ્પદ્ધિક દેવને ત્રીજે આલાપક સમ. છે. સામાન્ય દેવના વિષે જેવાં પ્રશ્નોત્તર સૂત્ર આપ્યાં છે એવાં જ અહીં પણ સમજવા. “ઝાર મહિષા માળિગી પણ ચરણ કમળ વીરાણા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૬