________________
એજ પ્રમાણે અલ્પદ્ધિક અસુરકુમારી અને મહદ્ધિક અસુરકુમારને સમદ્ધિક અસુરકુમારી અને સમદ્ધિક અસુરકુમારને, મહદ્ધિક અસુરકુમારી અને અ૫દ્ધિક અસુરકુમારને, એમ ત્રણ આલાપકો બનશે. એજ પ્રમાણે સ્વનિતકુમારી અને સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓના તથા વૈમાનિક પર્યન્તની દેવીએ અને દેના ત્રણત્રણ આલાપક બને છે. છેલ્લે આલાપક–“શું મહદ્ધિક વૈમાનિક દેવી અલ્પદ્ધિક વૈમાનિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે?” ઉત્તર -“હા, ગૌતમ એવું બની શકે છે.”
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કરિયાણં મતે ! તેવી મહિઢિયા વીર મg. #ોળ વીરવાન! હે ભગવન્! અલ્પઋદ્ધિવાળી દેવી શું મહાદ્ધિવાળી દેવની વચ્ચે થઈને નીકળી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ો શુ સ ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. “gવં સમઢિયા તેવી રહેલ એજ પ્રમાણે સમદ્ધિક દેવી સમદ્ધિક દેવીની વચ્ચે થઈને નીકળી શકતી નથી - કદાચ તેની અસાવધાનતા હોય છે તે તેની વચ્ચેથી નીકળી શકે છે. “શદિ
ઢિયા વિ ટેવી અઢિયાg સેવા તહેવ” પરન્તુ મહાઋદ્ધિવાળી દેવીની વચ્ચે થઈને અવશ્ય નીકળી શકે છે “ઇલ્વે ઇ તિક્તિ સિન્નિ કારાવ માળિયા -जाव महिइढियाणं भंते ! वेमाणिणी अप्पड्डियाए वेमाणिणीए मज्झमझेणं वी. કાના” આ રીતે અસુરકુમારીથી વૈમાનિક દેવી પર્યન્તની દેવીઓ વિષે ત્રણ ત્રણ આલાપક સમજવા. જેમ કે પહેલે આલાપક અલપદ્ધિક અસુરકુમારી આદિ દેવી મહદ્ધિક અસુરકુમારી આદિ વિષે સમજ. બીજે આલાપક બને સમદ્ધિક અસુરકુમારી આદિ દેવીઓ વિષે અને ત્રીજે મહર્થિક અસુરકુમારી આદિ દેવી અને અલ્પદ્ધિક અસુરકુમારી આદિ દેવી વિષે સમજ છેલ્લે વૈમાનિક દેવીઓ વિષેનો આલાપક આ પ્રમાણે સમજે-“શું મહદ્ધિક વૈમાનિક દેવી અ૫દ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને જઈ શકે છે ખરી?”
મહાવીર પ્રભુને ઉત્તર-હૃતા, જોયા! વાવણઝા” હા, ગૌતમ! મહદ્ધિક વૈમાનિક દેવી અપદ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હા મંતે! fઇ વિમાહિત્તા ? ” હે ભગવન! અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તની મહદ્ધિક દેવી, શું અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તની દેવીને ધુમસના અંધકાર આદિ દ્વારા વિમોહિત કરીને તેને દેખતાં જ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. કે વિહિત કર્યા વિના તેની વચ્ચેથી નીકળી જાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯
२७