________________
મહાવીર પ્રભુનો ઉત્તર-“તા જાવ કુરિવં વા વીણાના પદ વિમેફ્રિજ્ઞા” અહી પણ પૂર્વોક્ત ઉત્તરે જ ગ્રહણ કરવા જોઈએ જેમ કે...“ હે ગૌતમ! તે તેને વિમેહિત કરીને પણ તેની વચ્ચેથી નીકળી જાય છે, અને વિમાહિત કર્યા વિના પણ નીકળી જાય છે.
પ્રશ્ન-પહેલાં વિહિત કરે છે અને ત્યાર બાદ તેની વચ્ચેથી નીકળી જાય છે, કે પહેલાં તેની વચ્ચેથી નીકળી જાય છે અને ત્યાર બાદ વિહિત કરે છે?
ઉત્તર-હે ગૌતમ ! પહેલાં વિહિત કરીને પણ નીકળી શકે છે અને પહેલાં તેની વચ્ચેથી નીકળી જઈને પછી પણ વિમોહિત કરે છે. આ રીતે બને પ્રકારે નીકળી શકે છે. “gg રત્તા આ રીતે અહીં ચાર દંડક છે.
- પહેલું દંડક-મહર્તિક દેવી અલ્પદ્ધિક દેવીની વચ્ચેથી નીકળી શકે છે. બીજુ દંડકતે તેને મોહિત કરીને તેની વચ્ચેથી નીકળી જાય છે, કે વિમોહિત કર્યા વિના નીકળી જાય છે?” આ પ્રશ્ન અને વિહિત કરીને પણ તેની વચ્ચેથી નીકળી જાય છે, અને વિહિત કર્યા વિના પણ નીકળી જાય છે. ” આ ઉત્તરરૂપ બીજી દંડક સમજવું. ત્રીજુ દંડક–“તે તેને પહેલાં વિમોહિત કરીને પછી તેની વચ્ચેથી નીકળી જાય છે, કે પહેલાં નીકળી જઈને પછી તેને વિહિત કરે છે. આના ઉત્તર રૂપ ત્રીજું દંડક આ પ્રમાણે છે-“તે પહેલાં તેને વિમાહિત કરે છે અને ત્યાર બાદ તેની વચ્ચેથી નીકળી જાય છે.” અને ચોથું દંડક પહેલાં નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિમાહિત કરે છે. આ રીતના આલાપકે અસુરકુમાર આદિ ભવનપતિથી લઈને વાનવ્ય. ન્તર, જતિષિક, અને વૈમાનિક બે દે, દેવ અને દેવી, દેવી અને દેવ તથા દેવી, દેવી, વિષે પણ સમજી લેવા સૂ૦ ૧૫
“ચારણ મને !” ઈત્યાદિ
વિસ્મયકારકત્વ વસ્વન્તર કાનિરૂપણ.
ટીકાર્થ–પૂર્વોક્ત દેવક્રિયા અતિશય વિસ્મયકારક છે. એ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે એવી જ વિસ્મયકારક અન્ય વસ્તુની અહીં પ્રરૂપણ કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે...“શાણપણ નં અંતે! ઘાવાળg ' “g g” ત્તિ ?હે ભગવન્! દોડતે ઘડે ખુ છુ એ
શ્રી ભગવતી સૂત્ર : ૯