________________
એવા અવાજ શા કારણે કરે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-પ્રાણલ નું ધાવમાળÇ ચિચÆ ચ નાચલ ચ અંતરા સ્ત્ય નં પ્રકર્ણામા સમુōરૂ '' હે ગૌતમ ! ઘેાડે જ્યારે ઢોડતા હાય છે, ત્યારે તેના હૃદય અને યકૃતમાંથી (શરીરમાં પેટની જમણી બાજુએ ( આવેલું અગ−કાળજું) કટક નામને વાચુ નીકળે છે, “ ને નં ગાવત ધામમાળણ ‘વુ વુ' ત્તિ રેફ '' તે કારણે દોડતા ઘેાડામુ ખુ” એવા શબ્દોચ્ચાર કરે છે. !! સ્ ર્ ॥
ભાષા વિશેષ કા નિરૂપણ
ભાષા વિશેષ વકતવ્યતા
'
अह भंते ! आसइहसामो, सहसामो, चिट्ठित्सामो ” ઇત્યાદિ ટીકા—આગલા સૂત્રમાં સૂત્રકારે એ વાતની પ્રરૂપણા કરી કે દોડતા ઘેાડા ‘ખુ ખુ' એવા અવાજ કેમ કરે છે. આ “ખુ ખુ” શબ્દ ભાષારૂપ પણ હાઈ શકે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં ભાષાવિશેષાની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—“ ર્ મતે ! આાસનામો, સન્નામાં, વિટ્રિસ્સામો, નિદ્િસામો, સુચદ્દેિશ્યામો '’. અહી “ગર્ ” પદ પદ્માંક છે. હે ભગવન્ ! અમે આશ્રય કરવાને ચાગ્ય વસ્તુને આશ્રય લઈશુ, ખૂબ સૂક્ષુ', ઊભા થઇશુ, પ્રેસ, પડ્યા રહીશું, આ પ્રકારની જે ભાષા છે, તે શું પ્રજ્ઞાપની ( વાચ્યા ને કહેનારી ) છે ? આ પ્રકારના સંબંધ આગળના સૂત્રપાઠ સાથે સમજવા, આ પ્રકારની ભાષામાં પ્રજ્ઞાપનીત્વ વિષયક પ્રશ્ન પૂછીને હવે ગૌતમ સ્વામી ખાર પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપનીત્વ છે કે નહી' તે આ એ ગાથાએ દ્વારા પૂછે છે—(૧) આમંત્રણી ભાષા—“ હું જિત દત્ત !” આવા સએધન પૂર્વક ખેલાતી ભાષાને આમંત્રણી ભાષા કહે છે. તે વસ્તુની અવિધાયક અને અનિષેધક હેવાથી સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ પ્રકારની ભાષાએથી રહિત હાય છે, તે કારણે તે અસત્યામૃષા રૂપ હાય છે. તેનુ વર્ણન પ્રજ્ઞાપનાસૂત્રના ૧૧ માં પદમાં કરવામાં આવ્યુ છે. (૨) આજ્ઞા પની ભાષા– પુસ્તક લઈ આવેા,” આ રીતે કાઇ ક્રિયા કરવાને અન્યને પ્રવૃત્ત કરનારી ભાષાને આજ્ઞાપની ભાષા કહે છે. આ પ્રકારની ભાષા નિર્દિષ્ટ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૯