________________
કરનારા છે એટલે કે અનુયાયીએ કરતાં
ચારિત્ર રૂપ ધર્મના આચરણ કરતાં ભિન્ન આચરણુ શ્રુતચારિત્રાચરણથી રહિત છે, તચારિત્ર રૂપ ધર્મના ભિન્ન આચરણ કરનારા છે, અધર્મીંગ (અધર્માચરણમાં લીન છે-અધમ ને અનુસરનારા છે) છે, અમિષ્ટ છે, અધર્માંખ્યાયી છે, અધમ પ્રલેાકી એટલે કે ધમનેજ જોવાવાળા છે, (જેને ધમી' ઈષ્ટ હાય છે તેને ધર્મિષ્ટ કહે છે અથવા જે માણસ ખૂજ જ ધાર્મિક છે તેને મિષ્ટ કહે છે. તેના કરતા વિપરીત સ્વભાવના માણસને અમિષ્ટ, અથવા અઇ કહે છે. જેએ શ્રુતચારિત્ર રૂપ ધર્મના ઉપદેશક નથી તેમને અધર્માંન્યાયી કહે છે, ધમને ઉપાદેય રૂપે નહી માનનારને અધમ પ્રàાકી કહે છે),
,
<<
,,
' अम्मलज्ज माणा, अहम्मसमुदायारा अहम्मेण चेत्र वित्ति कप्पेमाणा વિત્તિ ” જે અધર્માનુરાગી છે—પાપાનુરાગી છે, જે અધમ સમુદાચારવાળા છે-એટલે કે ચારિત્ર રૂપ ધર્માંના આચારવિચાર આદિથી જેએ વિરહીત છે અથવા પ્રમાદયુક્ત આચારવાળા છે, અને જેએ પ્રાણાતિપાત આદિ રૂપ અધમ વડે જ પાતાને નિર્વાહ ચલાવે છે, “ fä ળ' જ્ઞોમાળ, સુત્તર साहू ' એવાં જીવાની સુપ્તાવસ્થા જ સારી ગણાય છે, કારણ કે “ પણ ળ जाव सुत्तासमाणा नो बहूण पाणभूयजीवत्ताणं दुक्खावणयाए जाव परियाबચાપ ” એવાં જીવે જ્યારે સૂતા હોય છે ત્યારે અનેક પ્રાણેને ભૂતાન, જીવાને, અને સત્ત્વાને મરણુ રૂપ દુ:ખ દેવામાં, ઇવિયેાગ રૂપ દુઃખકારણેાને ઉત્પન્ન કરવામાં, ‘“ોયાવળવાળુ ” તેમને ચેટકયુક્ત કરવાને તૈન્યની પ્રાપ્તિ કરાવવાને, जूरावणयाए ” શેકાતિરેકને લીધે શરીરની જીણુતા પ્રાપ્ત કરાવવાને, “ તિાવળયાત્’શાકાતિરેકને લીધે આંખામાંથી આંસુ વહેવરાવવાને તથા મુખમાંથી લાળ આદિ વહેવરાવવાને, “ વિદ્યાવળચા ” થપ્પડ, ઘૂસા આદિ મારવામાં “ પરિચાલચાત્ ' પ્રવૃત્ત થઈને તેમને પીડા ઉત્પન્ન કરી શકતા નથી. ‘વ્ ળ' નીવા મુત્તા સમાના શ્રઘ્ધાળું વા પર વાસડુમય વાયદું અમ્મિતિ મનોચńર્ફે સત્નોત્તોમતિ” એવા જીવે જ્યારે સુપ્તાવસ્થામાં હાય છે ત્યારે પાતાને, અન્યને અને ઉભયને અનેક અધામિક સચેાજના (પ્રવૃત્તિઓ) વધુ યુક્ત કરી શકતા નથી-ઉપયુક્ત અધાર્મિક પ્રવૃત્તિ કરી શકતા નથી, તેથી ‘fä નીવાળ મુત્તત્ત' સાદૂ ' એવાં જીવાની સુપ્તાવસ્થાને જ સારી કહેવામાં આવી છે. “ હાચતી ! ને મે લીવા ધમ્નિયા, પન્નાજીયા જ્ઞાન ધમેળ ચૈત્રવિત્તિ પેમાના વિતિ ' પરન્તુ હૈ જયતિ ! જે જીવા ધાર્મિક છે, ધર્મોનુગ છે, ધર્મિષ્ઠ ધર્મોપ્યાયી છે, ધપ્રલેાકી છે, ધર્માનુરાગી છે, ધાર્મિક આચારવિચારવાળા છે. અને ધમ પૂર્વક પેાતાની આજીવિકા ચલાવનાર છે, “ સ ળનીવાળ જ્ઞાનચિત્ત સા” એવાં જીવેની જાગૃતાવસ્થા જ સારી છે, કારણ કે ‘ પળ નીવાનારા સમાળા વધૂળ વાળાં ગાત્ર અતુ રણાવવા નાવ અચિાવળિયાપ વવૃત્તિ ” એવાં જીવા જાગૃતાવસ્થામાં હાય ત્યારે પણ અનેક પ્રાણાને, ભૂતાને, જીવાને અને સત્ત્વાને દુઃખપ્રાપ્તિમાં, શેક પ્રાપ્તિમાં પીડા, ઉત્ત્પન્ન કરવામાં અને પિરતાપના કરવામાં કારણભૂત ખનતા નથી
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧૨