________________
મહાવીર પ્રભુના ઉત્તર- નો કે સમયે” હે જયન્તી ! એવુ' સ’ભવી શકતુ નથી એટલે કે સમસ્ત ભવસિદ્ધિ પ્રાપ્ત કરશે, એ વાત ખરી છે, છતાં પણ આ લેક ભવસિદ્ધિકાથી વિહીન નહી રહે.
,,
મા
જયન્તી શ્રાવિકાના પ્રશ્ન ‘કે ઢેળ યા પપ્પ’ કેળ' અરે ! પણ યુRod farभवसिद्धिया जीवा सिन्झिस्संति, णो चेव गं भवसिद्धियविरहिए लोए મવિવર્ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહા છે કે સઘળા ભવિસદ્ધિક જીવા સિદ્ધિ પામશે, છતાં પણ આ લાક ભસિદ્ધિકાથી રહિત નહી રહે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નચંતી ! લે ગા નામર્સવાળાન સેઢીપિયા અળીયા, બળવા, ત્તા, વુડા ” હું જયન્તી! ધારા કે આ આકાશની એક શ્રેણી થઈ જાય, તે માદિ અને અન્ત રહિત હાય, પરિમિત હાય અને કુરતી અનેક શ્રેણીએ વડે પરિવષ્ટિ (વીટળાયેલ) ડાય. सा णं परमाणुपोग्गलमेतेहि खंडेहि समय समय अवहीरमाणी अवहौरमाणी, अणंસાદું કોવિળીä, શ્રવણવિળી ધીમતી, તો ગવદ્યિા લિયા ’હવે તે શ્રેણીના પરમાણુ જેવાં ટુકડા કરી લેવામાં આવે અને એક એક સમયે એક એક પરમાણુ જેવડા ટુકડાને તેમાથી કાઢી લેવામાં આવે તે અન"ત પિણી અને અનંત અવસર્પિણી કાળ વ્યતીત થઈ જવા છતાં પણ શું સર્વાકાશ શ્રેણીને સમાપ્ત કરી શકાય છે ખરી ? (નથી જ કરી શકાતી.) “ છે वेणट्टेण जयंती ! एवं बुच्चइ सब्बे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति णो ચેય ળ' મહિતિવિહિપ હોપ અવિદ” હે જયતિ ! તે કારણે મે એવુ' કહ્યું છે કે સઘળા ભસિદ્ધિક જીવા માક્ષમાં ચાલ્યા જશે, છતાં પણ આ લેક ભસિદ્ધિ જીવાથી રહિત નહી હોય.
ઉત્સ•
ܕܕ
હવે જયન્તી મહાવીર પ્રભુને એવે! પ્રશ્ન પૂછે છે કે “ સુન્નત' મને ! સાદું જ્ઞાત્ત્વિક્ત્ત સાર્દૂ, `" હે ભગવન્ ! સુસતા (ઊંધવાની અવસ્થા) સારી છે કે જાગરણ સારું છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ ચતી ! અર્થે શાળનીવાળ' સુત્તત' આડૂ, અલ્પેશયાળ, નીવાળ જ્ઞચિત્ત સામૂ ' હૈ જયતિ ! કેટલાક જીવેાસુમ રહે એ સારૂં' છે અને કેટલાક જીવે જાગૃત રહે તે સારૂ છે. આ પ્રકારના જવાખનું કારણ જાણવા માટે જયન્તી પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે કેઐળતેન' અંતે ! વ' વ્રુષ્ણ, અત્યેચાન ગાયાહૂઁ ” હે ભગવન્ ! આપ કારણે એવુ' કહેા છે કે કેટલાક જીવેાની સુપ્તાવસ્થા જ સારી છે અને કેટલાક જીવેાની જાગૃતાવસ્થા જ સારી છે ?
શા
મહાવીર પ્રભુના ઉત્તર-“જે મેનીયા અમ્નિયા ગમ્માળુચા, ગમ્પિટ્ઠા, અમયસારૂં જીમ્મોર્ફે ” હું જયતિ! જે જીવા અધાર્મિક છે–શ્રુત
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧૧