SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને તે શ્રાવિકા જયંતીએ હર્ષ અને સંતોષપૂર્વક “ માં માત્ર બહાર જં, નબંર, વંફિત્તા, રમણિ હવે વધારી” શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને તેમને આ પ્રકારને પ્રશ્ન પૂછે-“હું જો મંતે ! જીવા ના છુટકાર” હે ભગવન્! છો કયા કારણે કર્મભારથી યુકત થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચંતી ! Hirણવાનું ના બિછાત ” હે જયંતિ! જીવ પ્રાણાતિપાતથી હિંસાથી લઈને મિથ્યાદર્શનશલ્ય પર્યંતના ૧૮ પાપોનું સેવન કરીને કર્મભારથી યુકતતા રૂપ ગુરુપણાને પ્રાપ્ત કરે છે. હવે ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે – "एव खलु जीवा गायत्तं हव्यमागच्छंति एवं जहा पढममए जाव થયી ચંતિ” ઉપર્યુકત પ્રાણી હિંસાથી લઈને મિથ્યાદર્શનશલ્ય પર્યન્તના અઢાર પાપોના સેવનથી જ કર્મોનું ઉપાર્જન કરે છે અને એ પ્રકારે કર્મભાર રૂપ ગુરુપણાથી યુક્ત થઈને ચાતુરંત સંસાર રૂપ કાંતારમાં (વનમાં) પરિભ્રમણ કર્યા કરે છે, ઈત્યાદિ કથન, પહેલા શતકના નવમાં ઉદેશામાં કહ્યા પ્રમાણે અહીં ગ્રહણ કરવું જોઈએ એથી ઊલટી એ વાત પણ સૂચિત થાય છે કે પ્રાણાતિપાતથી લઈને મિયાદર્શનશલ્ય પર્યન્તના ૧૮ પ્રકારના પાપોને પરિ. ત્યાગ કરવાથી જી આ ચાર ગતિવાળા સંસાર કાન્તારને પાર પણ કરી શકે છે. ત્યાર બાદ જયંતી શ્રાવિકા બીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે માસિદ્ધિત્ત ! ગીવાળું કિં સમાજમો? પરિણામો?” હે ભગવન્ ! જેમને આ ભવમાં કે પછીના ભાવમાં સિદ્ધપદની પ્રાપ્તિ થવાની છે એવા જીમાં ભાસિદ્ધિતા, મુદ્રમાં મૂર્તતાની જેમ, સ્વાભાવિક રૂપે સિદ્ધ થાય છે કે પુરુષોમાં યૌવનની પ્રાપ્તિની જેમ વેરિણામ રૂપ પરિવર્તન વડે પ્રાપ્ત થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચેતી ! સમારકો, નો પરિણામો” હે જયંતિ! જીને ભવસિદ્ધિતાની પ્રાપ્તિ સ્વભાવથી જ થાય છે–પરિણામ રૂપ પરિવ નથી ભવસિદ્ધિકતાની પ્રાપ્તિ થતી નથી. જયંતી શ્રમણે પાસિકાને પ્રભુને ત્રીજો પ્રશ્ન-“દવે કિ બં મંતે! આવરિદ્રિા વીવા ઉત્તનિરવંતિ ? ” હે ભગવન્! જેટલા ભવસિદ્ધિક જીવે છે તેઓ બધાં શું સિદ્ધિ પ્રાપ્ત કરશે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“હંતા, જયંતી” હા જયન્તી ! “સ વિ જો અવરક્રિયા નવા વિવિāત્તિ” સઘળા ભવસિદ્ધિક જી સિદ્ધિ પ્રાપ્ત કરશે. જે એવું બનતું ન હોય તે તેમનામાં ભવસિદ્ધિકતા જ કેવી રીતે સંભવી શકે? જયન્તી શ્રાવિકાનો પ્રશ્ન-બારૂ મરેરદ મારિત્તિવા નવા વિક્ષવંતિ તાળું માલિબ્રિચયિતા કોણ મ૪િ૬” હે ભગવન! જ્યારે સમસ્ત ભવસિદ્ધિક જી સિદ્ધિ પ્રાપ્ત કરશે ત્યારે શું આ લેક ભવસિદ્ધિકથી સર્વથા રહિત થઈ જશે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧ ૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy