________________
,
पज्जुवाइ
सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं घम्मिय आणप्पवर दुरूढा समणी नियगपरिवालगो जहा उसभदत्तो जाव धम्मियाओ, जाणःपवराओ વોર '' શ્રમણેાપાસિકા જયન્તીની સાથે તે ધામિર્માંક શ્રેષ્ઠ યાનમાં બેસીને મહાવીર પ્રભુના દર્શન કરવા જતી તે મૃગાવતી દેવીનુ વર્ણન ઋષભદત્તના પ્રકરણમાં પેાતાના પરિવારથી યુક્ત એવી દેવાન દા બ્રાહ્મણીના તે પ્રસંગન વન પ્રમાણે સમજવું. ચન્દ્રાવતરણ ચૈત્ય (ઉદ્યાન)ની સમીપે તેમણે રથને ઊભા રાખ્યા અને તેએ રથમાંથી નીચે ઉતર્યાં “ તળે સા મિયાવદ્રેવી સતીદ્ समणोबा सियार सद्धिं बहूहिं खुज्जाहिं जहा देवाणंदा आव वंदिता नमसित्ता उदायण राय पुरओ कट्टु टिइया चेत्र जाव ” ત્યાર બાદ, અનેક કુખ્તઓથી વીંટળાયેલી તે મૃગાવતી દેવીએ શ્રમણુપાસિકા જયન્તીની સાથે મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કર્યાં અહી સમસ્ત કથન નવમા શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાન દાના કથન પ્રમાણે સમજવુ' પ્રભુને વંદા નમસ્કાર કરીને તે પેાતાના પુત્ર ઉદાયન રાજાની પાછળ, મને હાથ જેડીને વિનયપૂર્વક પ્રભુની પયુ પાસના કરતી થકી સમવસરણમાં ઊભી રહી. “ સળ समणे भगव' महावीरे उदायणस्स रण्णो मियावईए देवीए जयंतीए समणोवा सिया तीए य महति महालियाए जाब परिसा पडिगया " ત્યાર ખાટ્ટુ શ્રમણ ભગવાન મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી દેવીને તથા શ્રમણેાપાસિકા જયન્તીને તથા તે ઘણી વિશાળ પરિષદમાં ધર્મોપદેશ દીધા. ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ વિસર્જિત થઈ ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ પેતપેાતાને ઘેર ચાલ્યા ગયા. ગસરા
જયંતિ શ્રમણોપાસિકા ઔર મહાવીર સ્વામી કે પ્રશ્નોત્તર
“ સત્તુળ ના નચંતી સમોવઊિઁચા'' ઇત્યાદિ
ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં જયન્તી શ્રાવિકાએ સિદ્ધિ પદ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી તેનું વધુ ન કર્યુ છે સફ્ળ ના જ્ઞયંતી સમગોવાલિયા, સમસ્તુ મળવો મહાવીસ ગતિ ધર્મ સૌથ્થા નિમ તુા ” શ્રમણ ભગ વાન મહાવીરની સમીપે ધર્મોપદેશ શ્રવણુ કરીને અને તેના ઉપર મનન
""
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦૯