________________
"तरणं सा जयंती समणोवासिया इमीसे कहाए लट्ठा समाणी हटुतुट्ट" તે નગરમાં વસ્તી જય'તી શ્રમણેપાસિકાને પણ શ્રમણ ભગવાન મહાવીરના સમાચાર જાણી ઘણા જ હષ' અને સતેષ થયે, અને " जेणेव मियाबई વી, તેળે ચાળજીરૂ ” તે જ્યાં મગાવતી દેવી હતી ત્યાં ગઈ ‘ સુવાચ્છિન્ના નિયાવા વૈવિ વ વાસી ’ત્યાં જઈને તેણે મૃગાવતી દેવીને આ પ્રમાણે કહ્યુંહું તું ના નયનગ્રણ્ તમો જ્ઞાન મવિશ્ર્વક્ ' નવમાં શતકના ૩૩માં ઉદ્દેશમાં ઋષભદત્તના પ્રકરણો આ વિષયને અનુલક્ષીને જેવુ કથન કરવામાં આવ્યુ છે, એવું કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે “ શ્રમણ ભગવાન મહાવીરના દર્શન આપણા કલ્યાણનું નિમિત્ત બનશે. ” આ કથન પર્યન્તનું સમસ્ત યુક્તિ ક્રયન અહીં ગ્રહણ કરવું જોઈએ. હું तपूर्ण व मियाबाई देवी जयंतीए સમગોવાલિયા ગા રેવાબા ગાય મુળે '' જેવી રીતે ઋષભદત્તના આ પ્રકારનાં વચનાને દેવાન'દાએ સ્વીકાર કર્યાં હતા, એજ પ્રમાણે જયન્તીનાં વચનાના મૃગાવતી દેવીએ પણ સ્વીકાર કર્યાં (નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનાએ કેવા વચનેા દ્વારા ઋષભદત્ત બ્રાહ્મણનાં વચનાના સ્વીકાર કર્યો હા, તે બતાવ્યુ' છે) " तरणं सा मियावई देवी कोडुंबियपुरिसे सहाવે, સાવિત્તા ની ચાસી'' ત્યાર બાદ મૃગાવતી દેવીએ આજ્ઞાકારી પુરુષોને એલાવીને આ પ્રમાણે કહ્યુ “ વામેય મો દેવાનુવિદ્યા મહુરળ જીવ ગોચ નાવ ધસ્મિય' નાળળવા' ન્રુત્તમેય દુર્ય ' હૈ દેવાનુપ્રિયે ! તમે ખની શકે તેટલી ત્વરાથી, ઘણાં જ ઝડપી ગતિવાળા એવા શ્રેષ્ઠ બળદો જોડીને ધાર્મિક શ્રેષ્ઠ યાન (રથ) હાજર કરી મૃગાવતી દેવીની આજ્ઞા પ્રમાણે તેમણે ઘણાંજ ઝડપી એ શ્રેષ્ઠ ખળદો જોડેલું ધાર્મિક શ્રેષ્ઠ યાન મહેલને દ્વારે ઉપસ્થિત કર્યું" અને આ વાતની મૃગાવતી દેવીને ખખર આપી. “ સા સા મિયાવદ્ देवी जयंतीए समणोवासियाए सद्धिं व्हाया, कयबलिकम्मा जाव सरीरा बहूहिं સુજ્ઞદું ગાન અંતેવો નિnTMર્ફે ' ત્યાર બાદ મૃગાવતી દેવીએ જયતી શ્રમણાપાસિકા સાથે સ્નાન કર્યુ, વાયસેાને અન્ન દાન દૈવારૂપ ખલિકમ આદિ પૂર્વોકત ક્રિયાઓ કરી ત્યાર ખાદ વજનમાં હલકાં પણ અતિ મૂલ્યવાન આભૂષણોથી પાતાના શરીરને વિભૂષિત કરીને, અનેક કુબ્જ દાસીએથી વીટળાયેલી એવી તે મૃગાવતી દેવી જયન્તી શ્રાવિકા સાથે અંતઃપુરમાંથી બહાર નીકળી. * વિચ્છિન્ના નેળેવ સાહિરિયા ટ્રાળસારા, નેબેવ ઇમ્મિ બાળવવરે સેળન કનાજીરૂ " ત્યાંથી નીકળીને બહાર જયાં ઉપસ્થાનશાળા (સભામડય) હતી અને જ્યાં ધાસિક શ્રેષ્ઠ યાન હતું, ત્યાં તે પહેાંચી વાજિકા જ્ઞાન દુત્તા” ત્યાં જઈને તે જયંતી શ્રાવિકા સાથે તેમાં એડી. “ તળ
..
<<
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦૮