________________
રહેતી હતી તે શતાનીક રાજાની બેન થતી હતી, ઉદાયન રાજાની ફેઈ થતી હતી અને મૃગાવતીની નણંદ થતી હતી. તે પ્રમાણેની ઉપાસક હતી ભગવાન મહાવીરના વચનને શ્રવણ કરવાની રુચિવાળી હવાને કારણે તે તેમના સાધુએ ની પ્રધાન સ્થાનદાત્રી હતી મહાવીર પ્રભુના કોઈ પણ સાધુને તેને
ત્યાં આશ્રયસ્થાન અવશ્ય મળી રહેતું, તે કારણે તેને માટે અહીં “પ્રથમ પાશ્ચાત્તર” પ્રથમ સ્થાન દાત્રી” વિશેષણને પ્રવેગ કરાવે છે તે સુકુમાર આદિ વિશેષણથી યુક્ત હતી, ઘણી જ સુંદર હતી અને જીવ અજીવ વિગેરે જીવ જીવ તરવનીજ્ઞાતા હતી, ઇત્યાદિ વર્ણન અહીં ગ્રહણ કરવું સૂ૦૧
“તે સળં રેળે સમu ” ઈત્યાદિ– ટીકાથ–સેવં છi Rળે રમણ સામી મોટે ભાવ રિવા પyવાસ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બી નગરીના ચન્દ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા પ્રભુને વંદણનમસ્કાર કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને માટે લોકોને સમૂહ પિતપતાને ઘેરથી નીકળે. પ્રભુની પાસે બને હાથ જોડીને ઘણાજ વિનયપૂર્વક તેમણે તેમની પર્યું પાસના કરી. ___“तएणं से उदायणे राया इमीसे कहाए ? समाणे हद्वतुढे कोदुषियgrણે સરોવે, સવિન પર્વ વાસી” જયારે ઉદાયન રાજાએ મહાવીર પ્રભુના આગમનના સમાચાર જાણ્યા, ત્યારે તેને અત્યંત હર્ષ અને સંતોષ થયો એજ વખતે તેણે પોતાના કૌટુંબિક પુરુષને (અજ્ઞાકારી પુરુષને) બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી–“favમેવ મો વાઇgયા! છો नयरिं सब्भितरबाहिरियं एवं जहा कूणिो तहेव सव्व जाव पज्जुवासह" 3 દેવાનુપ્રિયે ! તમે બનતી ત્વરાથી કૌશામ્બી નગરીના બાહ્યભાગોને તથા અંદરના ભાગને સાફ કરે, આખી નગરીને માલાઓ અને તેરણોથી શણગાર અને મારી આજ્ઞાનુસાર કરીને મને ખબર આપે રાજાની આ પ્રકારના આજ્ઞા થતાં જ તેમણે કૌશામ્બી નગરીના બાહ્ય અને અંદરના ભાગોને સાફ કરાખ્યા, જાણે છંટાવ્યું અને પુષ્પમાલા અને તારણે વડે નગરીને સુસજિજત કરી ત્યાર બાદ તેમણે રાજાની પાસે જઈને કહ્યું કે “રાજન! આપની આજ્ઞાનુસાર નગરીને સુસજિજત કરવામાં આવી ચુકી છે. ” પપાતિક સૂત્રમાં કૃણિક રાજાના વિષયમાં આ પ્રસંગને અનુલક્ષીને વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, તે વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. આજ્ઞાકારી પરુષ દ્વારા ઉપર્યુક્ત સમાચાર જાણીને ઉદાયન રાજા મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરવાને માટે તથા ધર્મોપદેશ સાંભળવાને માટે રવાના થયે પાંચ અભિગમ પૂર્વક મહાવીર પ્રભુ પાસે પહોંચીને, તેમને વંદણાનમસ્કાર કરીને, ધર્મોપદેશ સાંભળવાની અભિલાષા સાથે વિનયપૂર્વય બને હાથ જોડીને તે તેમની પર્યું પાસના કરવા લાગ્યો.
શ્રી ભગવતી સૂત્ર: ૯
२०७