________________
તથા “તે જીવા જારમાળા કપાળું વા ૪ વા તટુમ વા વહૂરું પચિહિં સંકોચાહિં સંકોત્તાને અવંતિ” તેઓ જાગરણ કરીને પોતાને, અન્યને અને ઉભયને અનેક ધાર્મિક રોજનામાં (પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરતા રહે છે. " एएणं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति" તથા તે જી ધર્મ જાગરણ વડે પોતાના આત્માને જાગ્રત કરતા રહે છે. તેથી ““pfu fસાળં કારિચત્તે સાહૂ” આ પ્રકારના જીવેની જાગૃતાવસ્થા જ હિતકર ગણાય છે “છે તેનું યંતી! ga ઘર, મથેનશાળે કીવાળે કુત્તર સાહૂ” હે જયંતિ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જીવોનું સમત્વ જ હિતાવહ છે અને કેટલાક જીવનું જાગવું હિતાવહ છે. - હવે શ્રાવિકા જયન્તી મહાવીર પ્રભુને આ પ્રકારે પ્રશ્ન પૂછે છે–
ચિત્ત મરે ! રાન્ન, તુરારિચૉ ?” હે ભગવન! જીવમાં સબબતા હિતાવહ છે કે નિર્બળતા હિતાવહ છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-“ઝવેરી બાળ ગીવાળ વરિયર્સ ag, ગથેnફવા ગીતા ટુર્જિયન્ને ” હે જયંતિ ! કેટલાક જીની સબલતા સારી ગણાય છે અને કેટલાક જીની નિર્બળતા સારી ગણાય છે. આ પ્રકારના જવાબનું કારણ જાણવા માટે જયન્તી શ્રાવિકા નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સે ન મરે ! ઘ ગુરુ, જ્ઞાન યાહૂ” હે ભગવાન! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવોની સબળતા સારી ગણાય છે અને કેટલાકની નિર્બળતા સારી ગણાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જયંતી ! જે મે જીવા સાનિયા જાવ વિત્તિ છે જયંતિ ! જે જી અધાર્મિકથી લઈને અધાર્મિક આજીવિકા ચલાવવા પર્યન્તના ઉપર્યુક્ત વિશેષણોથી યુક્ત હોય છે, “guff i =વાનું સુwિચત્ત સાહૂ” એવાં જીવોની દુર્બળતા જ હિતાવહ છે. “guri sીવા
કુત્ત ત ટુરિચ યત્તા માળિયા ” તેનું કારણ પ્રકટ કરવાને માટે ઉપર સુસ જીવેના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં નિર્બળ જી વિષે કરવું જોઈએ. “ વકિચરર નારણ તા માળિચવું ગાવ હંકોuત્તા મયંતિ ” જેવું કથન જાગૃત ના વિષયમાં કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં સબળ જી વિષે ગ્રહણ કરવું જોઈએ “તેઓ પોતાની શક્તિને ઉપયોગ, પિતાને, અન્યને અને ઉભયને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરવામાં કરે છે, ” આ કથન પર્યતનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે ધાર્મિક જીવમાં સબળતા હિતાવહ ગણાય છે અને અધાર્મિક જીવમાં નિર્બળતા હિતાવહ ગણાય છે. તે તેણેણં ગચંતી ! પૂર્વ કુદર, તે રેવ નાવ HTE” હે જયંતિ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અધાર્મિક આદિ વિશેષ
વાળા ની દુર્બળતા હિતાવહ છે અને ધાર્મિક જીવની સબળતા હિતાવહ છે. હવે શ્રમણે પાસિકા જયેન્તી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “સુરાત્ત મંતે! સ, શારિરર દૂ?” હે ભગવન ! જેમાં કાર્યનિ. પુણતાને સહભાવ (અથવા ઉદ્યોગ રતતાને સદ્દભાવ) સારા ગણાય કે આળસને સદૂભાવ સારો ગણાય ?
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧ ૩