________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જયંતી અત્યારૂચા નીવાળું રત્ત સા[, અાચાળ નીવાળું શાસ્ત્રવિર હૂ” હે જયંતિ! કેટલાક માં કાર્ય કરવાની નિપુણુતા હિતકારક ગણાય છે અને કેટલાક માં કાર્ય કરવાની સંસ્કૃતિનો અભાવ અથવા આળસ હિતકારક ગણાય છે.
જયન્તીને પ્રશ્ન-“શે જેમાં અંતે ! ઘs ગુજ, તે જ જ્ઞાન સાહૂ” હે ભગવન ! આપ શા કારણે એવું કહો છો કે કેટલાક જીમાં કાર્યનિyથતા હિતાવહ છે અને કેટલાકમાં આળસ હિતાવહ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ચંતા ! રે મે રીવા મિયા જ્ઞાથ વિફરિ” હે જયંતિ ! જે જી અધામિક આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે,
gufi નીવાનું પાણિગર્વ સાહૂ” એવાં માં આળસ (પ્રમાદી પા) હોય એજ હિતાવહ છે, કારણ કે જે પ્રમાદી હોય છે તેઓ અધર્માચરણ આદિ કેઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા જ હેતા નથી તેથી જ “gu i ગીતા રણ માળા નો વહૂ કg a ત ગણા મનિદાઆ આળસુ અધાર્મિક જીના વિષયમાં સુપ્ત જીવના જેવું જ મૂક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે અધાર્મિક આદિ વિશેષાવાળા જે આળસુ હોય તે પિતાને, અન્યને અને ઉભયને અધાર્મિક સંજનાઓથી (પ્રવૃત્તિઓથી) યુકત કરતા નથી તે કારણે અધાર્મિક આદિ વિશેષણવાળા જીવોમાં આળસ (પ્રમાદ) ને સદ્દભાવ હોય એજ હિતાવહ ગણાય છે. “હા બSI તથા વવા માળિયજ્ઞા, વાવ સિકોત્તર પ્રવૃત્તિ” આગળ જાગૃતાવસ્થાવાળા જીના વિષયમાં જેવું થન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં દક્ષ (કાર્યનિપુણ) જીવેના વિષયમાં સમજવું જે છ ધાર્મિક આદિ વિશેષણવાળા હોય છે તેમાં જે દક્ષતા હોય તે તેઓ પિતાને. અન્યને અને ઉભયને ધાર્મિક પ્રવૃત્તિ એમાં પ્રવૃત્ત કરતા રહે છે. “ઘM નીવ લલ્લા સમાળા દૂ િગાવાवेयावच्चेहि उवज्झायवेयावच्चेहि, थेरवेयावच्चेहि, तवस्सिवेयावच्चेहि, गिलाणवेयावच्चेहि, सेयवेयावच्चेहि, कुलवेयावच्चेहि, गणवेयावच्चेहि, संघवेयावच्चेहि, साहम्मियवेयावच्चेहि, अत्ताणं संजोएत्तारो भवंति, एएसि' जीवाण'
તત્ત ” તે ધાર્નિક આદિ વિશેષાવાળા જીવો જે ઉદ્યોગરત હોય તે અનેક પ્રકારે આચાર્યોનું, ઉપાધ્યાયનું, વિરેનું, તારવીઓનુ, લાનજનેનું (બીમાનું) શૈક્ષેનું (નવદીક્ષિતેનું), કુલનું, ગણુનું, સંઘનું અને સાધમિક જનેનું વૈયાવૃત્ય કરવાને તત્પર રહે છે. તેથી તે જીવેની કાર્યનિપુણતા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧૪