________________
અથવા ઉદ્યોગતતા હિતાવહ ગણાય છે. “શે તેni 7 વેવ નાવ સાહૂએ હે જયંતિ! તે કારણે મેં એવું કહ્યું છે કે પૂર્વોક્ત ધાર્મિક આદિ વિશેષ
વાળા જીવોની દક્ષતા (આળસ રહિતતા) હિતાવહ છે અને અધાર્મિક જીની આળસ (પ્રમાદ) હિતાવહ છે હવે શ્રમણે પાસિકા જયન્તી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સોફિયવાન મતે ! નીવે %િ ઘૂંઘરૂ?” હે ભગવન! વેન્દ્રિયને વશવતી બનેલો (ત્રિક્રિય અસંયમવાળો) જીવ કયા કમને બધું કરે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“gવ દવા નાવ નજીવરિય” આ શતકના પહેલા ઉદ્દેશકમાં શંખશ્રમણોપાસકના પ્રકરણમાં કોઇને વશવતી બનેલા જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ સમજવું જોઈ એ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રેગેન્દ્રિયને વશવતી બનેલે જીવ પણ આયુકર્મ સિવાયની સાતે કર્મ પ્રકૃતિએને શિથિલને બદલે દઢ બનેધવાળી કરે છે, ઈત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે. “એ જીવ ચાર ગતિવાળા સંસારકાતરમાં પરિભ્રમણ કર્યા કરે છે,” આ કથન પર્યન્તનું પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ એજ પ્રમાણે ચક્ષુઈન્દ્રિથને, ઘ્રાણેન્દ્રિયને, જિહવાઈન્દ્રિયને અને સ્પર્શેન્દ્રિયને વશવતી બનેલે જીવ પણ કીધને વશવર્તી બનેલા જીવની જેમ આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકતિઓને શિથિલને બદલે દઢ બન્ધવાળી બનાવે છે અને ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
___“तएण सा जयंती समणोवासिया समणस भगवओ महावीररस अंतिए एयम सोच्चा निसम्म हट्ठतुट्ठा सेसं जहा देवाणंदाए तहेव पव्वइया जाव નવદુargફળા” શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ પૂર્વોકત વિષયનું પ્રતિપાદન શ્રવણ કરીને અને તે બાબતમાં મનન કરીને શ્રમણોપાસિકા જયન્તીના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો. ત્યાર પછીનું સમસ્ત કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનંદ બ્રાહ્મણના કથન અનુસાર સમજવું એટલે કે દેવાનંદાની જેમ જયંતી શ્રાવિકાએ પણ પ્રવજ્યા અંગીકાર કરી અને અનેક કઠિન તપની આરાધના કરીને જયન્તી પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સર્વદુખેથી રહિત થઈ ગઈ આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.
હવે સૂવાર ગૌતમ સ્વામીના “હે મંતે ! રેવં કંસે ! ” આ વચનો દ્વારા સૂત્રનો ઉપસંહાર કરે છે. “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે હે ભગવન ! આપનું આ કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણાનમસ્કાર કરી ગૌતમ સ્વામીને પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩/ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના બારમા શતકનો બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૨-રા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧૫