________________
રત્નપ્રભા આદિ પૃથ્વીયોં કા નિરૂપણ
બારમા શતકના ત્રીજા ઉદેશાને પ્રારંભ આ બારમાં શતકના ત્રીજા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવેચન-પૃથ્વીઓના પ્રકારનું કથન-પહેલી પૃથ્વીના નામ ગેત્રની પ્રરૂપણ.
રત્નપ્રભા આદિ નરકમૃથ્વીઓનું વર્ણન
' “રાધેિ ગવ પર્વ નગારી” ઈત્યાદિટીકાઈ–બીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે ઓર્ગેન્દ્રિય આદિ ઇન્દ્રિયને વશવત બનેલા જીવ આયુકર્મ સિવાયના આઠ કર્મોને બન્ધ કરે છે. કર્મોને બધ કરવાને કારણે જીવને નારકપૃથ્વીએમાં પણ ઉત્પન્ન થવું પડે છે. તેથી હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં નારકપૃથ્વીના સ્વરૂપની પ્રરૂપણ કરે છે-“સાચ િષાવ પદ્ય વાણી” રાજગુહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા તેમને વંદનમસ્કાર કરવાને માટે પરિષદ તિપિતાને ઘેરથી નીકળી મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને તથા ધર્મકથા શ્રવણ કરીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મતત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બે હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“Bળ મરે gઢવીઓ Tumત્તાત્રા” હે ભગવન્! પૃથ્વીએ કેટલી કહી છે? ત્યારે મહાવીર પ્રભુએ તેને આ પ્રમાણે ઉત્તર આપ્યો-“ મા!”હે ગૌતમ! “સત્ત પુરી gonત્તાશો” પૃથ્વીઓ સાત કહી છે, “તંsT” જે આ પ્રમાણે છે–“ઢમાં, વોરા, જ્ઞાન સામા” પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છકી, અને સાતમી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઘઢમા મં! ગુઢવી ૪િ નામ, f% જોત્તા વળજ્ઞા?હે ભગવન્ ! પહેલી પૃથ્વીનું નામ શું છે અને ગોત્ર શું છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોય! હે ગૌતમ! “ ઘણા નામે, વળcણમાં જોdi” પહેલી પૃથ્વીનું નામ “ઘ” છે અને ગોત્ર “રત્નપ્રભા છે. ઈચ્છા અનુસાર કેઈ પણ પદાર્થને માટે જે નામ નક્કી કરવામાં આવે છે તેને નામ કહે છે, અને જે અન્વર્થક (અર્થપ્રમાણેનું) અભિયાન (નામ) હોય છે તેને બેત્ર કહે છે. “હ કહા કીપિ જો રેરા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૧૬