________________ ગો, સો વેવ નિરવરે માળિયરવો જ્ઞાવ ૩cવાનgita” જીવાભિગમ સૂત્રના પ્રથમ નૈરયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ અ૯૫બહુવ વિષેના પાઠ પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવાનું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનેમાં પોતાની અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે-“સેવં મતે ! રેલ્વે મંતે! ત્તિ” “હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં થકા ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત 12-3 || સમાસ | શ્રી ભગવતી સૂત્ર : 9 217