SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ગો, સો વેવ નિરવરે માળિયરવો જ્ઞાવ ૩cવાનgita” જીવાભિગમ સૂત્રના પ્રથમ નૈરયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ અ૯૫બહુવ વિષેના પાઠ પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવાનું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનેમાં પોતાની અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે-“સેવં મતે ! રેલ્વે મંતે! ત્તિ” “હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં થકા ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત 12-3 || સમાસ | શ્રી ભગવતી સૂત્ર : 9 217
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy