________________
ઋષિભદ્રપુત્ર કે કથન કી સત્યતા કા પ્રતિપાદન
ઋષિભદ્રપુત્રની વક્તવ્યતા
ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું" છે કે ૠષિભદ્રપુત્ર ઢવાની સ્થિતિ વિષે જે કથન કર્યુ હતુ તે સત્ય હતું. મહાવીર પ્રભુના વચના દ્વારા તેના તે કથનને અહીં પ્રમાણભૂત સાબિત કરવામાં આવ્યું છે.
'
""
" तेणं कालेणं तेण समरण प्रमणे भगवं महावीरे जाव समोसढे, जाव પવિલા નજીવાચક્ ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર આલલિકા નગરીમાં શખવન નામના ઉદ્યાનમાં પધાર્યા. મહાવીર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેમને દાનમસ્કાર કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને પરિષદ નીકળી પરિષદે ઘણા વિનયપૂર્ણાંક અને હાથ જોડીને ભગવાનની પસુ પાસના કરી. “છળ તે સમળોયાયચા મીલે દાવ જાદુ સમાળા હટ્ટુપુઠ્ઠા ણં નહા તુનિ ૩ ૪ જ્ઞાન વત્તુવાëત્તિ ” જ્યારે તે (પૂર્વક્તિ) શ્રમણેાપાસકાને મહાવીર પ્રભુના આગમનના સમાચાર મળ્યા, ત્યારે તેમને ઘણા જ હર્ષોં અને સાષ થયેા. ત્યાર બાદનું કથન બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહ્યા અનુસાર અહીં પણુ સમજવુ, વિનયપૂર્ણાંક અને હાથ જોડીને તેમણે ભગવાન મહાવીરની પર્યુંપાસના કરી, આ કથન પર્યન્તનું કથન અહી’ પણ ગ્રહણ કરવુ જોઇએ. “ સત્ત્વ સમળે મળવું. મહાવીરે લિં ક્ષમનોવાક્ષમાળ तीसे य महतिमहालयाए परिसाए धम्मक हा जाव आणाए आराहए भवइ ત્યાર ખાદ શ્રમણુ ભગવાન મહાવીરે તે શ્રમણેાપાસકને તે અતિ વિશાળ સભામાં ધમ કથા કહી ‘- સ્થિ હોવું, સ્ત્યિ હોર્ ” આ ધર્મકથામાં લેક છે, અલેાક છે, ” ઇત્યાદિ વિષય પર વિવેચન કરવામાં આવ્યુ. ધર્મસ્થ શિક્ષાયામુપસ્થિતઃ શ્રમળોપાલકો વા શ્રમનોવિજ્ઞાન વિન્ ટ ઓપપાતિક સૂત્રમાં કથિત આ કથનપર્યન્તના વિષયમાં તે ધમ કથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું. तरणं ते समणोवासया समणास भगवओ महावीरस्स અત્તિ ધમાં સોલા નિલમ્મ હટ્ટ તુટ્ટાસટ્રુણ્ સરૃતિ ” મહાવીર પ્રભુ દ્વારા કથિત ધર્મકથાનું શ્રવણ કરીને તે શ્રમણેાપાસકેાના હૃદય. આનદથી નાચી યાં અતિશય આનંદ અને સતેષ પામેલા તે શ્રાવકા પાતાની ઉત્થાનશક્તિથી ઊભા થયા દ્ર उडाए उट्ठेता समण भगवं महावीर वंदंति, नमसंति, મંત્રિશા નમન્નિન્ના Ë યાસી” ઉફીને તેઓ શ્રમણ ભગવાન મહાવીર જ્યાં
p
(6
r एतस्य
66
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૩