SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બેઠા હતા ત્યાં ગયા ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણાનમસકાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે-“તસુ મંતે ! મિત્તે મળવારા અમથું પર્વ મારૂ, કાર ” હે ભગવન્! શ્રેણણે પાસક- શ્રાવકઋષિભદ્રપુત્ર અમને એવું કહે છે, એવું ભાખે છે (પ્રતિપાદન કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણું કરે છે કે “હે આર્યો ! દેવલેકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ત્યાર બાદ એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર સમય, પાંચ સમય, છ સમય, સાત સમય, આઠ સમય, નવ સમય, દસ સમય, સંખ્યાત સમય અને અસંખ્યાત સમય પ્રમાણ અધિક થતી થતી ૩૩ સાગરોપમ પર્યન્તની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. કોઈ પણ એવું દેવલેક નથી જેમાં ૩૩ સાગરેપમ કરતાં અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય અને કોઈ પણ એવો દેવ નથી જેની ૩૩ સાગરોપમ કરતાં અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય.” તે હે ભગવન્! શું તેમનું તે કથન સત્ય છે કે અસત્ય છે? “તાળું તમને માવં મgવીરે, નત્તિ તે સમળાવાસણ પર્વ ઘારી” તેમને આ પ્રશ્ન સાંભળીને, “હે આર્યો !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે ह्यु-"जंगं अजो! इसिमद्दपुत्ते समणोवासए तुभं एवं आइक्खइ जाव परू ” હે આ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક તમારી પાસે એવું જે કહે છે, પ્રતિપાદિત કરે છે, પ્રરૂપિત કરે છે અને પ્રજ્ઞાપિત કરે કે “દેવકેમાં દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરામની છે- તેથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવલેક પણ નથી અને દેવ પણ નથી,” તે તેમનું આ કથન સત્ય છે–અસત્ય નથી. “તળ તે સમगोवासया समणस्स भगवओ महावीरस्म अंतिए एयम सोच्चा निसम्म समण માવં મણાવી વંતિ, નમંતિ” શ્રમણ ભગવાન મહાવીરનું આ પ્રકારનું કથન સાંભળીને અને તેને હદયમાં ઉતારીને, તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વરિત્તા મંfસત્તા નેળેવ શિમરપુરે સમળવારા તેને રવાજાતિ” વંદણું નમસ્કાર કરીને તેઓ જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક બેઠા હતા ત્યાં આવ્યા. “વવાછત્તા સુમિપુત્તે સમજવા વરિ નમવંતિ” ત્યાં આવીને તેમણે ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદણ કરી અને નમસ્કાર કર્યા. “વંવિસ્તા, નમંતિdi gયમટું તમે વિપs મુકો ૨ હારિ” વંદણાનમસ્કાર કરીને તેમણે ઋષિભદ્રપુત્ર પાસે પોતાના દેષની (તેમની સાચી વાતને નહીં માનવા રૂપ દેશની) ઘણાં વિનયપૂર્વક વારંવાર ક્ષમા માગી. “રણ શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૮૪
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy