________________
તે અમદાવાતા સિt પુતિ” ત્યાર બાદ તે શ્રાવકેએ તેમને બીજા પ્રશ્નો પણ પૂછયા, “પુfછતા અટ્ટારું પારિ” અને તે પ્રશ્નોના સમાધાન રૂપે તેમણે કહેલી વાતને સ્વીકાર કર્યો “વવાદત્તા વમળ માવે મારી હરિ નમંવંતિ” ત્યાર બાદ તેમણે ફરીથી શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી અને નમસ્કાર કર્યા. “વંપિત્તા, નમંરિરા ગામેત રિદ્ધિ પામ્યા તારે હિં ઘડિયા” વંદણા નમસ્કાર કરીને તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં–પિત પિતાને સ્થાને પાછાં ફર્યા સૂર
ઋષિભદ્રપુત્ર કી સિદ્ધિ કા નિરૂપણ
ત્રાષિભદ્રપુત્રની સિદ્ધિની વક્તવ્યતા
મંરે રિ મળવું જોય” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ઋષિભદ્રપુત્રની સિદ્ધિ પ્રાપ્તિના વિષયનું નિરૂપણ કર્યું છે.-“અરે! રિ મારં કોચને સમM મા મહાવીર’ ચંદ્ર, ઘમંડુ,ત્તિા મંપિત્તા ઘા વાલી ” “હે ભગવદ્ ” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પ્રશ્ન પૂછા–vમૂM મને !
सभहपुत्ते समणोवासए देवाणुप्पियाण अंतिए मुंडे भवित्ता अगाराओ अणगाવુિં પાણ?” હે ભગવન! શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહસ્થાશ્રમના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરવાને સમર્થ છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ળો ફળ મ” હે ગૌતમ ! એ વાત સંભવિત નથી, કારણ કે તે ઋષિભદ્રપુત્ર પ્રવજ્યા ગ્રહણ કરવાને સમર્થ નથી. પરંતુ “ોચમા! ” હે ગૌતમ! “સિમપુર કમળોવારણ હું सीलव्ययगुणवयवेरमणपच्चक्खाण-पोसहोववासेहिं अहाप गहिपहिं तवोक. મેfહું પણ મારેમાળે” આ ઋષિભદ્રપુત્ર અનેક શીલત્રત, ગુણવત, વિરમવ્રત, પ્રત્યાખ્યાન તથા નિયમાનુસાર સ્વીકૃત તપ કર્મોથી આત્માને ભાવિત કરતો થકે “જદૂરું વાણા સમોવાસા–રિયા પારણિતિ” અનેક વર્ષો સુધી શ્રમણે પાસક પર્યાયનું પાલન કરશે. “gramત્તા માલિચાર સંહિ સત્તાનું હિ” ત્યારબાદ તે એક માસને સંથારો કરીને શરીર અને
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૫