________________
કષાયને કૃશ કરશે. “શૂણિત્તા ૬ મત્તા ખાનાર છે ફિ” કાય અને કષાયને કૃશ કરીને અને અનશન દ્વારા ૬૦ ભકતોને (એક માસ પર્યન્તના આહારને) પરિત્યાગ કરીને, “વિત્તા બારોટ્ટાક્ષિતે સમાણિવત્તે અમારે
૪ દિવા જે ગમે વિમળ વત્તાકવારિરિ ” પાપકર્મોની આલેચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિ ભાવને પ્રાપ્ત કરીને, કાળને અવસર આવેથી કાળધર્મ પામીને સૌધર્મકલ્પના અરુણાભ નામના વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “તથળે થે રૂચાળે રેજા રત્તારિ ટિકે 1ળા” ત્યાં કેટલાક દેવેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. “70 સિમજુત્તાક્ષ વિવરણ વત્તા જિગોવમહું ટિ મવિના આ અષિભદ્ર પુત્ર પણ ત્યાં ચાર પત્યે પમની સ્થિતિવાળા દેવરૂપે ઉત્પન્ન થશે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“હે [ મ ! સિમાપુ સેવે તો વિરોrળો Israj, મવલ્લgi, fagavળ કાવ ૬ વવવકિક?િ ” હે ભગવન !
ષિભદ્રપુત્રના તે દેવક સંબંધી આયુને ક્ષય થતાં, ભવને ક્ષય થતાં, સ્થિતિને ક્ષય થતાં, દેવભવ સંબંધી શરીરને પરિત્યાગ કરીને કયાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો ! માવિલે થાણે વિડિક્ષણિરું લાવ માં દારૂ” હે ગૌતમ ! ઋષિભદ્રપુત્ર રીધમ દેવલેકમાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે, ત્યાં કેવળજ્ઞાનથી તે સમસ્ત વરતુઓને જોઈ શકશે, સમસ્ત કર્મોથી સર્વથા રહિત થશે, અને સમસ્ત દુઃખનો અત કરી નાખશે. એટલે કે તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત થશે અને સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત એવા નિર્વાણ પદને પામશે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને તેમના પ્રત્યે પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે-“રેવં અંતે ! મરે ! ત્તિ મા જોરે જાવ અજ્ઞાળું મામાને વિરૂ” હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. ભગવન્આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૬