________________
પુદ્ગલપરિવ્રાજક કી સિદ્ધિ કા નિરૂપણ
પુલપરિવ્રાજકની સિદ્ધિ પ્રાપ્તિની વક્તવ્યતા
તpળ મળે માવં મા?િ” ઇત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં પુલ પરિવ્રાજકની સિદ્ધિ પ્રાપ્તિ વિષેની વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે “તાળ સમળે માવે મહાવીર બનવા જયા સામસામો નચરીત્રો સંતવાસો ચાલો નિયમ” ત્યાર બાદ કેઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીરે આલબિકા નગરીના શખવન ચિત્યમાંથી એટલે કે ઉદ્યાનમાંથી વિહાર કર્યો. “નિશા વહિવા ગળવવા વિફરૂ” અને આલલિકા નગરીમાંથી નીકળીને બહારના જનપદમાં વિહરવા લાગ્યા. “સ છે તે જમાઈ અમરા નામ નારી ફોથા” તે કાળે અને તે સમયે આલલિકા નામની નગરી હતી. “જઇનશો” પપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આલબિકા નગરીનું વર્ણન સમજવું, “રસ્થ સંતવ નામં ને દુરથા- ” તે નગરીમાં શંખવન નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આ શંખવન ચૈત્યનું વર્ણન સમજવું. “ તરસ સંતવU૪ મરણામ જો ના પરિવાથg પરિવા?” તે શખવન ચિત્યથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહીં એવે સ્થાને એક પરિવ્રાજક રહેતું હતું, જેનું નામ પુલ હતું. “હિર, જુન્ને, नएसु सुपरिनिट्ठिए छट्ठ छद्रेणं अणिक्वित्तेण तवोकम्मेणं सङ्घ बाहामो जाव आयाસાથે વિરફ” તે દ. યજુર્વેદ સામવેદ, અને અથર્વવેદમાં તથા બ્રાહાધર્મના બીજા પણ અનેક શાસ્ત્રોમાં નિપુણ હતું. તે નિરંતર ઇદને પારણે છની તપસ્યા કરતું હતું તથા હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લીધા કરતા હતા. તે ભદ્ર પ્રકૃતિવાળે હતેા બીજા શતકના પહેલા ઉદેશામાં સ્કન્દકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આ પુદ્ગલ, પવિત્રાજકનું પણ વર્ણન સમજવું: સઘળું તારણ પોરસ કાવ आयावेमाणस्स पगइभद्दयाए जहा सिवस्स जाव विभंगे नाम अण्णाणे समुप्पन्ने" આ રીતે નિરંતર ઇદને પારણે છઠ કરતા અને હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા અને ભદ્રિક પ્રકૃતિવાળા તે પદ્રલપરિવ્રાજકને અગિયારમાં શતકના નવમાં ઉદેશામાં જેનું વર્ણન કરવામાં આવ્યું
શ્રી ભગવતી સૂત્ર: ૯
૧૮૭