________________
છે એવા શિવરાજર્ષિની જેમ, વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “ तेण विभंगेण अण्णाणेण समुष्पन्नण भलोए कप्पे देवाण ठिइं जाणइपासई" પિતાને ઉત્પન્ન થયેલા તે વિલંગ અજ્ઞાનના પ્રભાવથી તે પુદ્ગલ પરિવ્રાજક બ્રહાલેક કલ્પના દેવની સ્થિતિને (આયુષ્ય કાળને) જાણનારા અને દેખનારે થઈ ગયે. “સઘન તરસ વોક્ટર ઘડિયા@ જયારે ગરિયા નહિ રજિસ્થા” ત્યારે તે પુલ પરિવ્રાજકને આ પ્રકારને આભગત, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મને ગત સંક૯પ ઉત્પન્ન થયે-“અસ્થિ મ શરૂ સાયંકાળે મુળે ” મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું જાણી શકું છું કે “દેવો રેવાનું જ વસવારતાર સારું ફિ વUU” દેવલોકોમાં રહેનારા દેવેની જઘન્ય સ્થિતિ ૧૦. હજાર વર્ષની હોય છે. તેના પર સમાણિયા, ટુરમાફિયા ડાવ મયંકાસમયાફિયા ડોળ રસાવ કિરું gov/ત્તા” ત્યાર બાદ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અને અસંખ્યાત સમય અધિક થતાં થતાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૧૦ સાગરોપમ સુધીની સ્થિતિ થઈ જાય છે. આ રીતે દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની હોય છે. “તેના પરં વોરિઝના રેવા જ દેશોના ૨ v સંદે?” ત્યાર બાદ દેવ અને દેવક વિચ્છિન્ન થઈ જાય છે–એટલે કે ૧૦ સાગરોપમથી અધિક સ્થિતિવાળા દેવો પણ હતા નથી અને દેવક પણ લેતા નથી એ તેણે વિચાર કર્યો
સંપત્તા યાવન ભૂમીગો પદરચોદઆ પ્રમાણે વિચાર કરીને તે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો. “માયાવળમૂમી પ્રોહિત તિરંશિયા કપ ધારરત્તા નો જ ને?” આતાપના ભૂમિ પરથી નીચે ઉતરીને તેણે પોતાના ત્રિદંડ, કમંડળ, ભગવા વસ્ત્રો આદિ ઉપકરણને ઉપાડી લીધાં.
"गेण्हेत्ता जेणेव आलभिया नयरी जेणेव परिव्वायगावसहे तेणेव उवागन्छ।" પિતાના તે ઉપકરણને ગ્રહણ કરીને તે આલંભિકા નગરીમાં આવેલા પરિ. વાચકોના આશ્રમમાં આવ્યો. “વવાદિષ્ઠત્તા મંડ્યાનાં રે” ત્યાં આવીને તેણે પિતાના તે ત્રિદંડ, કમંડળ આદિ ઉપકરણને આશ્રમમાં મૂકી દીધાં. "करेत्ता आलभियाए नयरीए सिंघाडग जाव पहेसु अन्नमन्नरस एवमाइक्खइ, જાવ વવેર” ત્યાર બાદ તે આલંભિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ આદિ માર્ગો પર એકઠા થયેલાં લેકોને આ પ્રમાણે કહેવા લાગે, આ પ્રમાણે ભાષણ (પ્રતિપાદન) કરવા લાગે, આ પ્રમાણે પ્રજ્ઞાપિત કરવા લાગ્યો અને આ પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા કે “અસ્થિ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૮